Browsing category

ખેડુ

હવે સુરતમાં ઓર્ગેનિક ફ્રુટ અને શાકભાજીની થશે ખેડૂતો દ્વારા હોમ ડિલીવરી, ફેમિલી ફાર્મર અભિયાન દ્વારા મળશે ઓર્ગેનિક ફુડનો લાભ

ઓર્ગેનિક ચીજ-વસ્તુઓનું ચલણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે ત્યારે લોકોને ઘણી વખત એવી પણ શંકા ઉદભવિત થાય છે કે, શું ખરાઅર્થમાં ઓર્ગેનિક ચીજ-વસ્તુઓ મળી શકે કે કેમ ? અને જો ઓર્ગેનિક ચીજ-વસ્તુઓ મળે પણ છે તો શું તેની હોમ ડિલીવરી શકય છે ખરા ત્યારે આ પ્રશ્ર્ન પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. સુરતનાં લોકો […]

ઓર્ગેનિક ખેતીમાં સુરત આગળ વધી દેશને દિશા બતાવેઃ CM

સુરતથી કોઈ પણ અભિયાનની શરૂઆત થાય અને તેને પછી દેશ અપનાવે તેવી પ્રથા રહી છે. ઓર્ગેનિક ખેતીમાં પણ સુરત આગળ વધી ભારતને દિશા બતાવે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેમિલી ફાર્મર અભિયાનના વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર સાથે જૈવિક ખાતરની ખરીદીનો […]

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખોરાક માટે “ફેમિલી ફાર્મર અભિયાન”

વર્ષો પહેલા વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજ ની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું ખેત ઉત્પાદન વધારવા માટે વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો આ વિલાયતી ખાતર અને દવાઓના ઉપયોગથી જમીન સાથે જોડાયેલા […]

પરંપરાગત પાકને બદલે આધુનિક ખેતીની સાથે મધ ઉછેર કરતા જેતપુરના નવાગઢના ખેડૂત ઘનશ્યામભાઈ કમાણી.

જેતપુર – કહેવાય છે કે ખેડૂત હવે માત્ર ને માત્ર ખેતી આધારિત રહ્યો નથી, એ હવે નત નવા નુંશખા અપનાવતો થયો છે, ખેતી ના પાક ની સાથે સાથે ખેતર માં અન્ય નુશખા અપનાવી ખેડૂત અત્યારે એમની આગવી સોચ નો ઉપયોગ કરી રહ્યો છે, સામાન્ય રીતે ખેડૂતો વર્ષો થી પરમ્પરાગત ખેતી જ કરતા આવ્યા છે પરંતુ […]

આણંદના મોગરીના યુવકે જમીનની ફળદ્રુપતા વધારી આપતી દવાનું સંશોધન કર્યું, રૂ.100 જેવી નજીવી કિંમતમાં દ્રાવણ ઉપલબ્ધ

જમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા એક યુવકે ઘરગથ્થુ જ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી એક દ્રાવણ તૈયાર કર્યું છે. ડો. ઊર્જા એક્ટીવેટર 182 નામે ઓળખાતું આ દ્રાવણનો હાલ ચરોતરના પાક તેમજ જમીનમાં સફળતાપૂર્વક પ્રયોગ કરાયો છે. માત્ર રૂા.100 જેવી નજીવી કિંમતમાં ઉપલબ્ધ આ દ્રાવણનો ઉપયોગ કરવાથી ખેડૂતો […]

અપૂરતા વરસાદના કારણે કચ્છના ખેડૂતો – પશુપાલકોની દયનીય સ્થિતિ સામે સુરતના ખેડૂતોનો સેવાયજ્ઞ, દરરોજ મોકલશે 2 હજાર કિલો ઘાસ

અપૂરતા વરસાદના કારણે જગતનો તાત લાચાર છે. તેમાં પણ કચ્છના ખેડૂતો-પશુપાલકોની સ્થિતિ ખૂબ દયનીય છે. પાણી અને ઘાસની તંગી સર્જાતાં કચ્છમાંથી પશુપાલકો 7 હજાર પશુઓને લઈ અમદાવાદ નજીક સાણંદ ખાતે પહોંચ્યા છે. ત્યાં ઘાસની તંગી હોવાની જાણ દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓને થઈ હતી. આથી ખેડૂત સમાજના એક પ્રતિનિધિ મંડળે ત્યાં જઈ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. બાદ […]

વીરપુરના ચરખડી ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ સગપરિયાએ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ફાલસાની ખેતી કરી મબલખ કમાણી કરી

વીરપુર પાસેના ચરખડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ સગપરિયાએ પોતાના ખેતરમાં ગરમીમાં રાહત આપતા ફાલસા ફળની ઉમદા ખેતી કરી જાતે જ તેનું મૂલ્યાંકન કરી મોટી કમાણી કરીને ખેતીમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકેનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર આઠ ચોપડી ભણેલા આ પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈએ જણાવેલ કે પોતે પોતાના ખેતરમાં બે વર્ષ થયા આ ફાલસાની […]

રાધનપુર તાલુકાના કામલપુર ગામના ગ્રેજ્યુએટ યુવાને તરબુચની ખેતીમાં 4 મહિનામાં જ 1.5 લાખ કમાણી કરી

રાધનપુર તાલુકાના કામલપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેતી ક્ષેત્રે અવનવા અખતરા કરવામાં આવતા હોય છે,આ ગામના ખેડૂતો દ્વારા અગાઉ આંબળા, સક્કરટેટી, બટાકા સહિતના અનેક અખતરા કરવામાં આવી ચુક્યા છે.ગામના ગ્રેજ્યુએટ યુવાન પ્રગતિશીલ ખેડૂત પિયુષ ચૌધરી અને તેમના પરિવાર દ્વારા ખેતીક્ષેત્રે સારી એવી પ્રગતિ સાધી છે, ઇઝરાયેલી બારાહી ખારેકની સફળ ખેતી કર્યા બાદ હવે તરબુચની ખેતીનો […]

આજના યુવાનોમાં ખેતી પ્રત્યે રસ ઓછો થઈ રહ્યો છે ત્યારે 37 વર્ષીય ગીતાંજલિ ‘ફાર્મસન’ નામક ઓર્ગેનિક ફાર્મિંગ કંપની ચલાવે છે

આજના યુવાનોમાં ખેતી પ્રત્યે રસ ઓછો થઈ રહ્યો છે. એવામાં 37 વર્ષીય ગીતાંજલિ રાજમણિ એવી મહિલા છે, જે વિવિધ પ્રકારે ખેતી કરીને પોતાની આવક વધારી રહી છે. ગીતાંજલિ મૂળરૂપે બેંગલુરુની રહેવાસી છે. ગીતાંજલિએ વર્ષ 2017માં મિત્રો સાથે મળીને સ્ટાર્ટઅપ કંપની ‘ફાર્મિસન’ શરૂ કરી હતી. આ કંપની હાલ બેંગલુરુ, હૈદરાબાદ અને સુરતમાં કાર્યરત છે. એકબાજુ ગીતાંજલિ […]

કેળની ખેતીમાં માસ્ટર એવા કેતનભાઈ પટેલ ખેતીમાં એવું તે શું કરે છે કે અત્યાર સુધી 50 એર્વોડ જીતી ચૂક્યા છે

એક ખેડૂતે બટાટાં અને કેળની ખેતી કરી છે. આમ તો લાગે કે બટાટા અને કેળની ખેતી તો મોટાભાગના ખેડૂતો કરે તેમાં નવાઈની શું વાત ? પણ જણાવી દઈએ કે કેળ અને બટાટાની ખેતીથી તેમણે 50 જેટલા એર્વોડ અને પ્રમાણપત્ર હાંસિલ કર્યા છે. બટાટાંનું તો તેઓ ઉત્પાદન કરે જ છે. પણ કેળની ખેતીમાં તો કેતનભાઈને માસ્ટર […]