Browsing Category
સમાચાર
પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું 67 વર્ષની ઉંમરે AIIMS હોસ્પિટલમાં નિધન, ઘણાં સમયથી બીમાર હતા
ભારતના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અરૂણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌ પ્રથમ વખત 1999માં અટલજીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. જેટલી નાણાં,…
Read More...
Read More...
માતૃપ્રેમની હૃદયસ્પર્શી તસવીર: દુર્ગમ પહાડ અને પથરાળ રસ્તો ખૂંદી આદિવાસી માતા બીમાર બાળકને ઊંચકી 10…
નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના અતિવૃષ્ટિ કારણે મોલગી-અક્કલકુવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. સાતપુડા વિસ્તારમાં પહાડ પર રહેતા ગ્રામજનો પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે.…
Read More...
Read More...
મા કાર્ડ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર નહીં થાય, સરકારી…
`મા' અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 11 પ્રકારની બીમારી માટેની 195 જેટલી વિવિધ સારવારની સેવાઓ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે રિઝર્વ કરાતાં હવેથી આ યોજના અંતર્ગત લાભાર્થી આવી સારવાર માન્ય ખાનગી દવાખાનામાં હવેથી નહીં મેળવી શકે.…
Read More...
Read More...
SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી દેવનંદનદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા
SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ. પૂ. દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. 22/08/2019 ના રોજ રાત્રે 10:10.વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમયથી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી…
Read More...
Read More...
પુણેના વૈજ્ઞાનિકે વિકસાવી દેશી પદ્ધતિ જેનાથી પહેલાં જ કેન્સર સેલ્સને ડિટેક્ટ કરી શકાશે
કેન્સરની સારવાર કરવામાં સૌથી મોટો ભાર ખિસ્સા પર પડે છે. સાધારણ અને મધ્યમ વર્ગના લોકો પર કેન્સરની સારવાર કરવામાં અનેકગણું ભારણ વધી જાય છે. પરંતુ હોસ્પિટલના મસમોટા બિલથી હવે છૂટકારો મળશે. માત્ર 15 હજાર રૂપિયામાં જ ટેસ્ટ કરીને સમયસર કેન્સરની…
Read More...
Read More...
જીવલેણ બીમારીથી પીડાતો વડોદરાનો 10 વર્ષનો બાળક બન્યો એક દિવસનો પીઆઇ, સંસ્થા અને પોલીસે મળીને ઇચ્છા…
વડોદરા શહેરનો 10 વર્ષનો લખન જીવલેણ બીમારીથી પીડાય છે. અને લખનની બાળપણની પીઆઇ બનવાની ઇચ્છા હતી. મેક-અ-વીશ ફાઉન્ડેશને વડોદરા શહેર પોલીસ તંત્રની મદદથી લખનની પીઆઇ બનવાની ઇચ્છા પૂર્ણ કરી હતી. વડોદરા શહેરના જે.પી. પોલીસ મથકમાં લખન એક દિવસનો…
Read More...
Read More...
વડોદરાની પ્રજાએ અમને ખુબ જ સહકાર આપ્યો પણ બાળકોના ભવિષ્યની ચિંતા કોરી ખાય છે, હવે સરકાર કંઇક કરે…
વડોદરાનો બીએસએફનો જવાન સંજય સાધુ આસામ બોર્ડર પર પશુ તસ્કરી દરમિયાન પાણીમાં પડી જતા શહીદ થતાં આજે તેના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની પત્ની અંજના સાધુ ચોધાર આંસુએ રડતી હતી. અંજનાને તેના પતિની શહીદી પર ગૌરવ છે, પણ…
Read More...
Read More...
અમદાવાદની 18 વર્ષીય લીઝા દુધિયા 30 દેશોની બ્યુટી ગર્લ્સને પાછળ રાખીને ‘મિસ ટીન અર્થ…
અમેરિકામાં લાસ વેગાસ ખાતે 16 વર્ષથી લઈને 18 વર્ષની એજ ધરાવતી ગર્લ્સ વચ્ચે 'મિસ અર્થ કોમ્પિટિશન'નું આયોજન કરવામાં આવ્યું. ગર્વની વાત તો એ છે કે આ સ્પર્ધામાં અમદાવાદ શહેરની 18 વર્ષીય લીઝા દુધિયા એ 30 જેટલા દેશોની બ્યુટી ક્વીન ગર્લ્સને પાછળ…
Read More...
Read More...
પાકિસ્તાનીઓના 50-100ના ટોળા સામે એકલો ભારતીય ભડવીર ઉભો રહી ગયો અને ભારતના સમર્થનમાં લગાવ્યા નારા
કાશ્મીર મામલે દંભી પાકિસ્તાનીઓના પેટમાં એવી ફાળ પડી છે કે આઇએસઆઇ હવે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ રહેતા અને ત્યાનું ખાઇને ત્યાં જ થૂંકતા પાકિસ્તાનીઓને પૈસા આપીને વિરોધ પ્રદર્શન કરાવી રહી છે. લંડનથી લઇને અમુક કહેવાતા મોટા શહેરોમાં પ્રદર્શનો…
Read More...
Read More...
મંદીનો માર દેખાય રહ્યો છે. દેશની જાણીતી બિસ્કિટ કંપની પાર્લે-જી 10,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા…
દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પાર્લે પ્રોડકટ્સ( Parle Products) પણ તેના 8 થી 10 હજાર કર્મચારીઓની છટણી કરે તેવી શકયતા છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો આ રીતે જ વપરાશમાં મંદી યથાવત રહેશે તો તેને કર્મચારીઓને કાઢવા પડશે.…
Read More...
Read More...
