Browsing Category

બોધકથા

એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો અને નાનો ખોટા ખર્ચ કરતો રહેતો હતો, દુઃખી પિતા…

પ્રાચીન સમયમાં એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો. તે બિલકુલ પણ ખર્ચ કરતો નહીં. જ્યારે, બીજો દીકરો ખૂબ જ વધારે ખોટા ખર્ચ કરતો રહેતો હતો. બંને દીકરાના આવા વિચિત્ર સ્વભાવના કારણે પિતા હંમેશાં દુઃખી રહેતાં હતાં. એક દિવસ…
Read More...

એક દિવસ ગૌતમ બુદ્ધ એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. ગૌતમ બુદ્ધે નમન કરતા ઝુમવા લાગ્યું વૃક્ષ, આ જોઈને…

એક દિવસ ગૌતમ બુદ્ધ (God Buddha) એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. આ જોઈને એક શિષ્યને નવાઈ લાગી હતી. તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? શિષ્યની વાત સાંભળીને બુદ્ધે કહ્યું કે, શું આ વૃક્ષને નમન કરવાથી કંઈ અનહોની થઈ ગઈ ?…
Read More...

એક સંતે ભંડારો આયોજિત કર્યો, ત્યારે એક વૃદ્ધ મહિલા ત્યાં પહોંચી અને સંતને બે રૂપિયા દાનમાં આપ્યાં,…

પ્રાચીન સમયમાં એક સંતને ધની અને ગરીબ, બધા લોકો દાન આપતા હતાં. ધની લોકો ખૂબ જ વધારે ધન દાન કરતા હતાં અને ગરીબ લોકો ઓછું દાન આપતા હતાં, પરંતુ સંત ધની લોકો કરતાં ગરીબ લોકોનું વધારે માન-સન્માન કરતા હતા. એક દિવસ સંત ગામમાં ભિક્ષા માગી રહ્યા…
Read More...

એક સેવક રોજ બગીચામાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો, આજે સેવક દ્રાક્ષ લઇને આવ્યો અને રાજા સામે…

એક રાજા પાસે ફળનો એક બગીચો હતો. એક સેવક રોજ બગીચાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો હતો. એક દિવસ બગીચામા નારિયેળ, જામફળ અને દ્રાક્ષ એકસાથે પાકી ગયાં. સેવક વિચારવા લાગ્યો કે આજે કયું ફળ રાજા માટે લઇને જવું જોઇએ. ઘણું વિચાર્યા પછી સેવકે…
Read More...

એક નવા શિષ્યએ ગુરુને કહ્યું કે કોઇ એવી રીત જણાવો, જેનાથી હું દરેક પરેશાનીઓ દૂર કરી શકું, ગુરુએ…

પ્રાચીન લોક કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં એક વિદ્વાન સંતના આશ્રમમાં એક નવો શિષ્ય આવ્યો. પહેલાં જ દિવસે શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુજી મને કોઇ એવી રીત જણાવો, જેના દ્વારા હું દરેક પરેશાનીનો ઉકેલ શોધી શકું. હું સફળ વ્યક્તિ બનવા માંગું છું.…
Read More...

વેપારી સમુદ્ર માર્ગે જુદા જુદા દેશોમાં જતો અને માલ વેચતો હતો, તેનો નવો સાથી દરિયાઈ યાત્રા પર જવાથી…

પ્રચલિત કથાના અનુસાર, પ્રાચીન સમયમાં એક વેપારી સમુદ્રના રસ્તેથી બીજા દેશોમાં જઈને વેપાર કરતો હતો. વેપારી જહાજથી મુસાફરી કરતો હતો. તેનો સારો વેપાર જોઈને વેપારીનો એક નવો ભાગીદાર બની ગયો. ભાગીદારે પણ વેપારની સાથે પૈસાનું રોકાણ કર્યું.…
Read More...

એક વ્યક્તિ હંમેશાં અશાંત રહેતો હતો, તેણે ભગવાનને કહ્યું કે કોઇ એવી રીત જણાવો જેનાથી મારા જીવનમાં…

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ પોતાના પાડોસીઓના સુખને જોઇને ઇર્ષ્યા કરતો રહેતો હતો. તે આસપાસના બધા લોકોની નિંદા કરતો હતો. અન્યની નિંદા કરવાની આદતના કારણે હંમેશાં તે અશાંત રહેતો હતો. આ આદતના કારણે ગામના લોકો પણ તેની સાથે વાત કરતાં નહીં. એક…
Read More...

મહાત્મા ગાંધી પોતાના અભિયાનમાં ગામડામાં ફરતા હતાં ત્યારે તેઓ એક ગામમાં પહોંચ્યાં, તે સમયે ત્યાં…

મહાત્મા ગાંધી પોતાના અભિયાનમાં ગામ-ગામનો ફેરો કરતાં હતાં. તેમનું માનવું હતું કે જો ગ્રામીણ ક્ષેત્રમાં રહી રહેલાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ તો ભારતની સ્વતંત્રતાનો અર્થ જ અલગ હશે, કેમ કે ગ્રામીણ લોકોના વિચારવાની રીત બે રીતે અલગ હોય છે. એક તો…
Read More...

વૃદ્ધ મહિલાના યુવાન દીકરાનું મૃત્યુ થયું, દુઃખી થઇને તે ગૌતમ બુદ્ધ પાસે પહોંચી, મહિલાએ બુદ્ધને…

એક વૃદ્ધાની ગૌતમ બુદ્ધ પ્રત્યે ખૂબ જ આસ્થા હતી. એક દિવસ તેમના યુવાન દીકરાનું મૃત્યુ થઇ ગયું. દીકરો વૃદ્ધ મહિલાનો એકમાત્ર સહારો હતો. દુઃખી થઇને તે બુદ્ધ પાસે પહોંચી. વૃદ્ધ મહિલાએ બુદ્ધને કહ્યું, તમે મારા મૃત દીકરાને જીવિત કરી દો. તે…
Read More...

વૃદ્ધ પહેલવાનને હરાવવા માટે એક ચાલાક યુવા યોદ્ધા આવ્યો, જ્યારે બંને વચ્ચે દંગલ શરૂ થયું તો યુવકે…

પ્રાચીન લોક કથા મુજબ કોઈ રાજ્યમાં એક મહાન પહેલવાન હતો. તે દંગલમાં ક્યારેય પણ કોઈથી હાર્યો ન હતો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ તે ખૂબ શક્તિશાળી હતો. તેની પાસે દેશ-વિદેશના ઘણા યુવાનો યુદ્ધ અને દંગલનું કુશળ પ્રશિક્ષણ લેવા…
Read More...