Browsing Category

બોધકથા

એક દુ:ખી યુવાન સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો અને બોલ્યો, હું ખૂબજ મહેનત કરું છું, છતાં સફળતા નથી મળતી,…

સ્વામી વિવેકાનંદના એવા ઘણા પ્રસંગ છે, જેમાં જીવન પ્રબંધનસૂત્રો જોવા મળે છે. આ સૂત્રો જીવનમાં ઉતારી લેવામાં આવે તો, ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો મહેનત તો બહુ કરે છે, છતાં સફળતા મેળવી શકતા નથી. આ સંબંધમાં સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ…
Read More...

બે સાધુ એક જ ઝૂંપડીમાં રહેતા હતા, એક દિવસ ભયંકર વાવાજોડું આવ્યું, સાંજે પાછા ફર્યા ત્યારે ઝૂંપડીને…

એક ગામની બહાર બે સાધુઓ એક ઝૂંપડી બનાવીને રહેતા હતા. બંને સાધુ રોજ અલગ-અલગ જગ્યાઓએ જઈને ભિક્ષા માંગતા હતા અને સાંજે ઝૂંપડીએ પાછા ફરતા. આખો દિવસ ભગવાનનું નામ જપતા. તેમનું જીવન આ જ રીતે પસાર થઈ રહ્યું હતું. એક દિવસ બંને અલગ-અલગ ગામમાં ભિક્ષા…
Read More...

પ્રાચીન સમયમાં એક ગોવાળિયાએ સંતને તપ કરતા જોયા, સંતે જણાવ્યું કે આવું કરવાથી ભગવાનના દર્શન મળે છે, આ…

એક ગોવાળિયો રોજ ગાયને ચરાવવા માટે ગામથી બહાર જંગલમાં જતો હતો. જંગલમાં એક સંતનો આશ્રમ હતો. ત્યાં સંત રોજ તપ, ધ્યાન, મંત્ર જાપ કરતાં હતાં. ગોવાળિયો રોજ સંતને જોતો ત્યારે તેને સમજાતું નહીં કે સંત આવું કરે છે? ગોવાળિયાની ઉંમર ઓછી હતી. સંતના…
Read More...

ગૌતમ બુદ્ધ પ્રવચન આપી રહ્યાં હતાં, એક વ્યક્તિએ તેમની વાતો સારી ન લાગી, તે ક્રોધિત થઈ ગયો અને તેને…

બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધના જીવનના અનેક એવા પ્રસંગો છે, જેમાં સુખી જીવનના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો બુદ્ધનો એક એવો જ પ્રસંગ, જેમાં એક વ્યક્તિએ તેમનું અપમાન…
Read More...

એક આંધળો વ્યક્તિ રાતે જ્યારે પણ ઘરની બહાર જતો ત્યારે પોતાની સાથે ફાનસ લઇને ચાલતો હતો, ગામના લોકોને આ…

પ્રાચીન સમયમાં એક ગામમાં એક આંધળો વ્યક્તિ રહેતો હતો. તે એકલો જ રહેતો હતો. ગામના લોકો પાસેથી ભોજન મળતું તેના દ્વારા જ તેનું જીવન ચાલી રહ્યું હતું. વિના કારણે તે કોઇના કામમાં દખલ આપતો નહીં. આંધળા વ્યક્તિની એક ખાસ વાત હતી, તે રાતે જ્યારે પણ…
Read More...

એક રાજાના રાજ્ય પર ઘણા બધા શત્રુ રાજાઓએ સાથે આક્રમણ કર્યું, રાજાએ સેનાપતિને કહ્યું કે, આપણી હાર…

ભૂતકાળમાં એક રાજા પોડાશી રાજ્યનું રાજપાઠ હડપવા માગતો હતો. તેના માટે શત્રુ રાજ્યોએ રાજાના બીજા શત્રુઓની સાથે હાથ મિલાવ્યો અને આક્રમણ કરવા માટે સેના બોલાવી. બધા શત્રુઓ એક સાથે આવી ગયા હતા. તેના કારણે તેમની સેના ઘણી મોટી થઈ ગઈ હતી. જ્યારે આ…
Read More...

એક વ્યક્તિ શહેરથી પોતાના ગામમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે જોયું કે તેનું ઘર બળી રહ્યું છે, આ જોઇને…

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ રૂપિયા કમાવવા માટે પોતાનું ગામ છોડીને મોટા નગરમાં પહોંચ્યો. અનેક મહિનાઓ સુધી તે પોતાના ગામથી દૂર જ રહ્યો. ગામમા તેનું મોટું અને સુંદર ઘર હતું. જ્યારે તેણે ખૂબ જ રૂપિયા કમાઈ લીધા ત્યારે તે પોતાના ગામ પાછો ફર્યો.…
Read More...

એક વ્યક્તિ પરિવારમાં સતત વાદ-વિવાદથી ખૂબ જ દુઃખી હતો, કંટાળીને તેણે સંન્યાસ લઇ લેવાનું વિચાર્યું.…

પ્રાચીન સમયમાં એક વ્યક્તિના પરિવારમાં સતત વાદ-વિવાદ થતાં રહેતાં હતાં. આ વાતથી તે ખૂબ જ દુઃખી રહેતો હતો. કંટાળીને તેણે એક દિવસ વિચાર્યું કે હવે મારે સંન્યાસ લઇ લેવો જોઇએ. તે વ્યક્તિ ઘરમાં કોઇને જણાવ્યા વિના બધું જ છોડીને જંગલ તરફ જતો…
Read More...

એક ગરીબ વ્યક્તિને સંતે કહ્યું કે તારી કિસ્મતમાં માત્ર પાંચ કોથળા જ અનાજ છે, એટલે ભગવાન તને…

એક લાકડું કાપનાર વ્યક્તિ હતો. તે જંગલમાંથી લાકડું કાપીને આવતો અને ગામના બજારમાં વેચીને પોતાનું જીવન પસાર કરતો હતો. તેને આ કામ માટે માત્ર એટલાં જ રૂપિયા મળતાં હતાં કે તે થોડાં ભોજનની વ્યવસ્થા કરી શકતો હતો. તેનું જીવન અનેક પરેશાનીઓમાંથી પસાર…
Read More...

એક શિષ્ય ગુરુ કરતાં સારા રમકડાં બનાવતો હતો, પરંતુ ગુરુ રોજ શિષ્યને કહેતાં હતાં કે, તારા રમકડાંમાં…

થોડાં શિષ્ય ગુરુ કરતાં સારું કામ કરવા લાગે છે તો તેમને આ વાતનો ઘમંડ થઇ જાય છે અને તેઓ ગુરુની સલાહની કદર કરવાનું બંધ કરી દે છે. જ્યારે એવું કરવું જોઇએ નહીં. આ અંગે એક લોક કથા પ્રચલિત છે. પ્રાચીન સમયમાં ગુરુ અને શિષ્ય બંને રમકડાં બનાવીને…
Read More...