Browsing Category

સમાચાર

રાજકોટમાં પુત્રીએ કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકો માંગ્યા, શિક્ષક પિતાએ જ્ઞાનરૂપી કરિયાવરમાં…

પુત્રીને સાસરે વળાવતી વખતે તેને કરિયાવર આપવાની પ્રથા આજે પણ સમાજમાં જોવા મળી રહી છે. સુખી સંપન્ન પરિવારો પુત્રીને લાખો રૂપિયાના દાગીના, વાહનો અને વિદેશ પ્રવાસના પેકેજ આપતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ રાજકોટનો એક પરિવાર પોતાની…
Read More...

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 119 વર્ષના વયોવૃદ્ધની થાપાની સર્જરી કરતા તબીબો આટલી ઉંમરે બીપી અને ઇસીજી…

સયાજી હોસ્પિટલમાં શનિવારે 119 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિના તૂટેલા થાપાનું ઓપરેશન કરાયું હતું. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વ્યક્તિનું ઓપરેશન છે. હાલમાં આ વયોવૃદ્ધ દર્દીની હાલત સામાન્ય છે. મૂળે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાનાવાંટામાં રહેતા…
Read More...

વિકાસને ‘થીગડા’ મારવાની જરૂર પડી : ટ્રમ્પના આગમન પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા દિવાલ બનાવવામાં આવી રહી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પહેલા કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, સરકાર દ્વારા જે વિકાસની મોટી વાતો કરવામાં આવે છે તે વિકાસની અસલ વાસ્તવિકતાને ઢાંકવા માટે મનપા…
Read More...

સુરતમાં માથાભારે ગેંગસ્ટાર સૂર્યા મરાઠીની મોતનાં સમાચાર સાંભળીને આ લોકોએ ફટાકડાં ફોડીને કરી ઉજવણી

સુરતમાં કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં જ 50થી વધુ ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તો સૂર્યા મરાઠીએ પોતાના પર હુમલો કરનાર હાર્દિક પટેલને પણ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૂર્યા મરાઠી મનુ ડાહ્યા મર્ડર…
Read More...

રાજ્ય સરકારનો નવો નિયમ: ધોરણ 3થી 12ની બધી પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી જ તૈયાર કરવામાં આવશે,…

દિલ્હીની ચૂંટણીના પરિણામ પછી રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની પરીક્ષા માત્ર માહિતી પ્રધાનને બદલે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય વિકસે અને નીટ,જેઇઇ સહિતની વિવિધ નેશનલ પરીક્ષાઓની પ્રેકટીસ થાય તેટલા માટે ધો.3થી8 અને ધો.9 તેમજ 11ની પરીક્ષા…
Read More...

જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની પહેલી વરસી: શહીદોને CRPFની સલામ, જવાનોના યાદ કર્યા અને લખ્યું ‘અમે…

પાકિસ્તાનની નાપાક કરતૂતના લીધે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. સીઆરપીએફ એ પણ પોતાના જવાનોના યાદ કર્યા અને લખ્યું…
Read More...

વાળને કોઇપણ જાતના નુકસાન વગર આ વસ્તુથી ઘરે જ કરો સ્ટ્રેટ, પાર્લરમાં નહીં કરાવવા પડે સીધા

પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવાથી વાળને ઘણી હીટ પ્રોસેસમાંથી થઇને પસાર થવું પડે છે. જેનું ખરાબ પરિણામ લાંબા સમય બાદ વાળમાં જોવા મળે છે. પરંતુ જો તમારે આ સમસ્યાથી દૂર રહેવું હોય અને તમારા વાળ પણ સ્ટ્રેટ કરવા હોય તો અમે તમારા માટે ખાસ ટિપ્સ લઇને…
Read More...

સાંજે 6 વાગ્યા પછી ભોજન કરવું હૃદય માટે સારું નથી, તેનાથી વધી શકે છે મેદસ્વિતા અને ટાઈપ-2…

વર્ષોથી ભારતમાં સૂર્યાસ્ત પહેલાં ભોજનની માન્યતા પર અમેરિકન સંશોધનકારોએ પણ મહોર મારી છે. તેમનો દાવો છે કે જો તમે સાંજે 6 વાગ્યા પછી ભોજન કરો છો તો તેનાથી મેદસ્વિતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે. હકીકતમાં માણસના આરોગ્યની વાત આવે છે…
Read More...

શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો, ચોટીલામાં શાળા સંચાલક રાત્રે દારૂ પીને ગર્લ્સ…

ગુજરાતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચોટીલાની કમલ વિદ્યાલયની ધો. 10ની વિદ્યાર્થિનીએ શાળા સંચાલકે કરેલી અણછાજતી માગણીનાં ત્રાસથી ડાબા હાથ ઉપર પતરીનાં ચેકાં મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રોષે ભરાયેલાં…
Read More...

ગુજરાતમાં આતંકી હુમલા કરતાં વધારે લોકોનાં મોત ખાડાઓને કારણે થયા, 5 વર્ષમાં 650નાં મોત

ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ એમ પાંચ વર્ષમાં ખાડાઓના કારણે ૧,૯૪૯ અકસ્માતો સર્જાયા છે, જેમાં ૬૫૦ લોકો મોતને ભેટયા છે. જ્યારે દેશમાં પાંચ વર્ષમાં કુલ ૧૪,૩૯૧ લોકોનાં મોત થયાં છે. મોટે ભાગે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતાં…
Read More...