Browsing Category

સમાચાર

મોબાઈલની લતના કારણે 10% બાળકોની આંખ ત્રાસી થઈ, 18% બાળકોનું વિઝન નબળું પડ્યું

કોરોનાની મહામારીને લઈને બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે રાજ્યની શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓના ઘરે લેપટોપ કે, કોમ્પ્યુટર નથી તેવા વિદ્યાર્થીઓ સ્માર્ટફોનની મદદથી ભણી રહ્યા છે. પરંતુ શું…
Read More...

ભારત-ચાઈના ઘર્ષણ: સુરતના ડાયમંડ અને કાપડ ઉદ્યોગને થોડા નુકસાન સામે અબજો રૂપિયાનો ફાયદો દેખાઈ રહ્યો

હાલમાં ચાઈના અને ભારતના સંબંધને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે જે રીતે ભારત અને ચાઈના વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ત્યારે ચાઈનાની નફ્ફટાઈનો ભારત ભરમાં વિરોધ ચાલી રહ્યો છે, તેવામાં સુરતમાં આવેલ બે મહત્વના ઉધોગને થોડા નુકસાન સાથે ભાવિષ્યમાં મોટો…
Read More...

સુરતમાં યુવાને માસ્ક પહેરવાની શિખામણ આપીને પોલીસકર્મી ઉશ્કેરાઈ જતાં યુવાનને રસ્તા વચ્ચે જ ધોઈ નાખ્યો

કોરોના વાઈરસને લઈને હાલમાં ખુલેલા લોકડાઉન બાદ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સરકરની સૂચના છે, અને કોરોના ગાઈડ લાઇન છે. ત્યારે આજથી પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારને દંડ કરવાની સત્તા આપવામાં આવી છે.…
Read More...

ઘાયલ સૈનિકે જણાવી ચીનનાં આખા ષડયંત્રની કહાની, માત્ર 200 ભારતીય સૈનિકોએ 1000 ચીનાઓને ભણાવ્યો પાઠ

લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતનાં સૈનિકોની વચ્ચે થયેલા લોહિયાણ સંઘર્ષમાં જવાન સુરેન્દ્ર સિંહ ઘાયલ થઈ ગયા હતા. તેમની સારવાર લદ્દાખની સૈનિક હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યાં તેઓ 12 કલાક બાદ ભાનમાં આવ્યા છે. સાથે જ પહેલીવાર કોઈ ઘાયલ સૈનિકે…
Read More...

‘જે પણ ચીની સૈનિક પર પડ્યો મનદીપ સિંહનો હાથ એ ફરી ઉભો ના થયો’, શહીદ મનદીપ સિંહની શૌર્યગાથા

પંજાબનાં પટિયાલા જિલ્લાનાં રહેનારા મનદીપ સિંહ ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદને લઇને થયેલી હિંસક અથડામણમાં શહીદ થઈ ગયા. 15 દિવસ પહેલા તે પોતાના ઘરેથી રજા ગાળીને ડ્યૂટી પર પરત ફર્યા હતા. શહીદ થતા પહેલા મનદીપ સિંહ જે રીતે દુશ્મન સેના સામે…
Read More...

વડોદરામાં વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને બહિષ્કાર કર્યો, વેપારીઓએ કહ્યું: હવે ક્યારેય ચાઇનીઝ…

ભારત-ચીન સરહદ પર ચીનની હરકતોને લઇને સમગ્ર દેશમાં ચાઇના પ્રત્યે વિરોધ વંટોળ શરૂ થયો છે. વડોદરા શહેરના મંગળ બજારના વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચવાની જાહેરાત કરીને તેનો બહિષ્કાર…
Read More...

ગોઝારા સમાચાર: અમદાવાદમાં 2 પરિવારોનો સામૂહિક આપઘાત, 6 જણાના જીવ ગયા

અમદાવાદ શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે સતત નવમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24…
Read More...

વાલી મંડળની રજૂઆત: કોરોના વાયરસની મહામારીને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ ગણી…

કોરોના વાયરસના કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના પગલે ઊભી થયેલી શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના…
Read More...

ચાઈનિઝ વસ્તુઓના બહિષ્કાર માટે દેશમાં બન્યો જબરજસ્ત પ્લાન, જો પ્લાન પ્રમાણે આગળ કામ થયું તો ભારતને…

લદ્દાખના ગલવાનમાં સરહદ પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે લોહિયાળ ઝપાઝપી બાદ ચીનના સામાનનો બહિષ્કારનું કેમ્પેન જોર પકડી રહ્યું છે. દેશભરમાં છૂટક વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ચીનના સામનનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.…
Read More...