Browsing Category
સમાચાર
કરોડોપતિ પાટીદાર આગેવાનની આત્મહત્યા મામલે વિવાદમાં આવેલા રાંદેર PI ફરી વિવાદમાં, પોલીસે NRI મહિલાની…
સુરતના એક ખેડૂતની જનીન પચાવી પાડવામાં ભૂંડી ભૂમિકા ભજવતા અધિકારી અને તેના સાગરિતોનાં ત્રાસને લઇને ખેડૂતે આપઘાત કરી લીધો હતો જોકે આ મામલે વિવાદોમાં આવેલા રાંદેર પોલીસ સ્ટેશનના (PI Reander surat police) અધિકારી સામે વધુ એક વિવાદ આવ્યો છે. આ…
Read More...
Read More...
વધુએક ટીવી અભિનેત્રીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી, 26 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
વર્ષ 2020 સિનેમા માટે કાળ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક સ્ટાર્સ આ દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છે. આ દરમિયાન હવે તેલુગુ સિનેમા માથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ટીવી અભિનેત્રી શ્રાવણીએ આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારો સામે આવ્યા બાદથી…
Read More...
Read More...
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર, શું સરકાર ભાઉથી ડરે છે?: અર્જુન મોઢવાડિયા
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ (Politics) રહી છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ગુજરાત (C.R.Patil) યાત્રાને કોરોનાના સંક્રમણ વધવા માટે જવાબદાર ગણાવવાનો સંગીન આરોપ કૉંગ્રેસના વરિષ્ઠ…
Read More...
Read More...
સુરત દરિયા કિનારેથી પરત આવતા મિત્રની કારથી જ મિત્રની બાઇકને લાગી ટક્કર લાગતા બંને રત્નકલાકારનાં મોત,…
સુરતના (Surat) ઓલપાડના સબરી ખાતે સુરતના મિત્રો ફરવા ગયા હતા. જ્યાં દાંડીરોડ પર ફાટક પાસે સોમવારની રાતે મિત્રની (friends) જ કારે બાઇકને (Car Buke accident) ટક્કર મારતા બે યુવાન રત્નકલાકારને ગંભીર ઇજા થઇ હતી. જેમાં એકને ટ્રકે કચડી નાખતા…
Read More...
Read More...
દાદાના પેન્શનના રૂપિયા પૌત્ર એ PUBGમાં ઉડાવી દીધા, ખાતામાં માત્ર રૂ.275 બચ્યા છે તેવો મેસેજ આવતા…
દિલ્હીમાં રહેતા એક રિટાયર્ડ BSNL કર્મચારીના મોબાઇલ પર બેન્કમાંથી એક મેસેજ આવ્યો. વાંચતા જ 65 વર્ષના વૃદ્ધના હોંશ ઉડી ગયા. લખ્યું હતું કે એકાઉન્ટમાં માત્ર 275 રૂપિયા બચ્યા છે. તરત જ વૃદ્ધ એ સાઇબર સેલ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. બે લાખથી…
Read More...
Read More...
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ધોરણ 9 થી 12 સુધી અભ્યાસને આંશિક રીતે શરૂ કરવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ…
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે ધોરણ 9થી ધોરણ 12સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જારી કરી છે. 21 સપ્ટેમ્બરથી વર્ગોમાં અભ્યાસ શરૂ થઈ જશે. મંત્રાલયે કહ્યું છે કે- શાળા પોતાને…
Read More...
Read More...
તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે હાર્ટ અટેકથી મોત, સાઉથ સ્ટાર્સે શોક…
તેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું અવસાન થયું હતું. મંગળવાર, આઠ સપ્ટેમ્બરના રોજ 74 વર્ષીય રેડ્ડીનું આંધ્ર પ્રદેશ સ્થિત ગુંટૂરમાં પોતાના ઘરમાં હાર્ટ અટેક આવવાને કારણે અવસાન થયું હતું. કેટલાંક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં…
Read More...
Read More...
આજથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવઃ 9થી 20 સપ્ટેમ્બર સુધી હેલમેટ પહેર્યાં વગર નીકળ્યાં તો દંડ…
આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ થવાની છે. જેને લઇને હેલ્મેટ પહેરવાનો ભંગ કરવાના નિયમના સૌથી વધુ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ ડ્રાઇવ આગામી 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં હેલ્મેટ ન…
Read More...
Read More...
સુરતમાં 24 કરોડની જમીન લખાવી લેવાના ત્રાસની સામે કરોડપતિ પાટીદાર આગેવાને કર્યો આપઘાત, રાંદેર PI સહિત…
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા (Olpad Taluka)ના પાટીદાર અગ્રણી તેમજ કરોડપતિ ક્વોરી માલિક ( Quarry Owner)ના આપઘાત કેસમાં સુરતના રાંદેર પોલીસ મથક (Rander Police Station PI)ના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે…
Read More...
Read More...
અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, મકાન પચાવી પાડવાની ધમકી આપતા વેપારીનો આપઘાત, જાણો અંતિમ વીડિયોમાં શું…
અમદાવાદ શહેરમાં ફરી વ્યાજખોરો (Financer)નો આતંક સામે આવ્યો છે. રામોલ વિસ્તાર (Ramol Area)માં આ બનાવ બન્યો છે. આ મામલે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એક વેપારીએ ચાર વ્યાજખોરો પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ માટે વેપારીએ…
Read More...
Read More...
