Browsing Category

સમાચાર

ભાવનગરના સિહોરની હચમચાવી નાખતી ઘટના: પતિ-પત્નીએ સજોડે કરી લીધો આપઘાત, ત્રણ સંતાનો થયા નિરાધાર

ભાવનગર જિલ્લામાં દેવદિવાળીએ જ કરૂણ ઘટના સામે આવી છે. જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે એક પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની ઇન્સાઇડ સ્ટોરી જાણીને આંચકો લાગે તેવી હકિકતો સામે આવી રહી છે. જોકે, આ…
Read More...

‘તારા બાપનો રોડ છે ?’ રાજકોટમાં લારીધારકનો PSI રાણા પર ઘાતક છરાથી હુમલો, હાજર લોકોએ હુમલાખોરને ઝડપી…

રાજકોટમાં કાલે નાનામવા રોડ પર શાસ્ત્રીનગર પાસે ફ્રુટની રેકડી હટાવવા ગયેલા એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર પર એક રેકડીધારકે છરી વડે હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગયા હતા તેનો હાથ પણ ભાંગી ગયો હતો. દબાણ હટાવ શાખાની પૂરી ટીમ એક શખસથી ડરતી હોય તેમ આ…
Read More...

જમીનનો હક્ક પાછો મેળવવા 65 વર્ષના વૃદ્ધ ખેડૂતે સોમનાથથી ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કાઢી મુખ્યમંત્રી…

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 65 વર્ષના ખેડૂત અરસીભાઈ રામ પોતાની જમીનના હક્ક મેળવવા માટે છેલ્લા 18 વર્ષથી લડત લડી રહ્યા છે. આ અંગે વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમનાથથી દિલ્હી સુધી…
Read More...

આ તે કેવો ન્યાય? રેલીઓ કાઢનાર નેતાઓને દંડ નહીં ને સુરતમાં એકની એક દીકરીના લગ્નના અવસરે પાલિકાએ…

કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબજ જરૂરી છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાડીમાં ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા પાલિકાએ 5000…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં…
Read More...

પરિવાર મુંઝવણમાં: ‘દીકરીના લગ્નની 300 કંકોત્રી વહેંચી દીધી, હવે લગ્નમાં 100ને જ મંજુરી, કોને…

કોરોના સંક્રમણ ને લઇ ગુજરાત સહિત 4 રાજ્યોની સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ઝાટકણી કાઢી હતી. જે બાદ ગણતરીની કલાકોમાં જ ગુજરાત સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે 200 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી હતી તેને અડધી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ રાત્રી…
Read More...

‘સસુરાલ સિમર કા’ના એક્ટરનું નિધન: અભિનેતા આશિષ રોયનું અવસાન, કિડની ફેલ્યોર અને આર્થિક…

'સસુરાલ સિમર કા' જેવી ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળેલા અભિનેતા આશિષ રોયનું મુંબઈમાં નિધન થયું છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરની સવારે લગભગ 4 વાગ્યે આ 55 વર્ષીય અભિનેતાએ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. આશિષ છેલ્લાં કેટલાંક વર્ષોથી…
Read More...

દેશમાં કોરોનાનો ચોંકાવનારો કેસ: 10 વર્ષના બાળકમાં સંક્રમણ બાદ લોહી ગંઠાઇ ગયું અને આંતરડા ડેમેજ થયા,…

કોરોનાનું સંક્રમણ આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. પુણેના 10 વર્ષીય ઓમ ધુલેનો આવો જ કિસ્સો સામે આવ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ ઓમનું નાનું આંતરડું સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયું હતું. આખરે પિતાના આંતરડાનો 200 સેમી ભાગ ઓમમાં ટ્રાન્સપ્લાન્ટ…
Read More...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન, પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાFરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે…
Read More...

દર્દનાક ઘટના આવી સામે: નબળી આંખોએ આપ્યો દગો, વૃદ્ધાએ ચા પત્તીની જગ્યાએ નાંખી કીટનાશક દવા, ઝેરી ચા…

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) અશોકનગરમાં વૃદ્ધ દંપતીનું (Old age couple) સવારે ચાના (tea) કારણે મોત થયું હતું. વૃદ્ધાની નબળી આંખોના કારણે ચા પત્તી ઓળખી ન શકી. ચા પત્તી ઓછી પડવાના કારણે વૃદ્ધા બીજા રૂમમાંથી ચા પત્તીની જગ્યાએ કીટનાશક ઉઠાવી…
Read More...