Browsing Category
સમાચાર
આણંદની અપરા હોસ્પિટલમાં ઓક્સિજનની પાઈપ નીકળી જતાં દર્દીએ બેલ માર્યો પણ નર્સ ન આવી, તબીબે ફોન ન…
આણંદ શહેરની નામાંકિત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ છૂટી પડી ગઈ હતી. કોરોનાના દર્દી ભુપેન્દ્ર પટેલનું ઓક્સિજન લેવલ અતિશય ઘટી જતાં તરફડીયા મારી રહેલા દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ…
Read More...
Read More...
રાજકોટ જિલ્લામાં મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના સગીરે આપઘાત કરી લીધો, માતા-પિતાએ દીકરો…
રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાત અને આપઘાતના પ્રયાસ ના બે બનાવો સામે આવ્યા છે. એક બનાવમાં મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે કે બીજા બનાવમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન માતા એ ઘરની બહાર નીકળવાની…
Read More...
Read More...
પતિની અંતિમયાત્રાની તૈયારી વેળાએ જ પત્નીનું મૃત્યુ, કલોલની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા…
કલોલની પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું છે. મંગળવારે બનેલી ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન દાઝી જતાં અમદાવાદ સિવિલ ખાતે…
Read More...
Read More...
કોરોના નિયમોનો ભંગ થતાં પ્રથમવાર પોલીસ સમૂહ લગ્નમાં ત્રાટકી, અમરેલીના ચાંદગઢમાં 18 જાન લીલાતોરણેથી…
અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. પરંતુ આ માટે તંત્રની જરૂરી પરમિશન લેવાઇ ન હતી. સવારમાં 18 વરરાજા જાન લઇને પરણવા પહોંચી ગયા હતા. પરંતુ લગ્ન થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી. જેથી તમામ લગ્ન અટકી…
Read More...
Read More...
કોંગ્રેસના MLAનો CM રૂપાણીને પત્ર: ‘દીકરી ગમે તેટલી ભણેલી હોય લગ્ન નોંધણી સમયે મા-બાપની મંજૂરી…
ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવા અંગે ધારાસભ્ય અને સાંસદ માગ કરી રહ્યા છે, ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિનો કાયદો લાવવાની માગ કરી છે. સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી કોર્ટ…
Read More...
Read More...
રાજકોટ શહેરમાં સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો, યુવકે સતત 12 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ તેમજ 12 દિવસ સુધી શારીરિક સબંધ બાંધી તરછોડી મૂકનાર આરોપીની કુવાડવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળા એ જણાવ્યું હતું કે, કુવાડવા…
Read More...
Read More...
વાલીઓ ખાસ ધ્યાન આપો: નવા શૈક્ષણિક સત્રથી 4 વર્ષ પૂરાં થયાં હોય તેવાં બાળકોને જ જુનિયર કે.જી.માં મળશે…
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જુનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયાં હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે. શિક્ષણ વિભાગે…
Read More...
Read More...
અમદાવાદમાં એજ્યુકેટેડ બે સગા ભાઈએ દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો, અંગ્રેજી દારૂનું કારખાનું ઝડપાતા…
૩૧મી ડિસેમ્બર ને લઈને અમદાવાદ શહેર પોલીસ બુટલેગરો અને દારૂ પીવા ઉપર જવાય બોલાવવા માટે સજ્જ થઇ ગઇ છે. ત્યારે આજે અલિસબ્રિજ વિસ્તારમાંથી એક અંગ્રેજી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાતા હાહાકાર મચી ગયો છે.
અમદાવાદ પીસીબીને બાતમી મળી હતી કે,…
Read More...
Read More...
વડોદરામાં 17 વર્ષની નંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ થતાં હાર્ટ, લંગ્સ, કિડની, ચક્ષુ અને…
વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર કરવામાં આવેલી હાલોલની કિશોરીનાં હાર્ટ, ફેફસાં, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. હાર્ટ દિલ્હી અને ફેફસાં મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર…
Read More...
Read More...
વાળીનાથ ધામના મહંત અને રબારી સમાજના ગુરુ બળદેવગીરી બાપુનું નિધન, રબારી સમાજમાં શોકનો માહોલ
વિસનગરના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ (Mahant Baldevgiri Bapu)નું નિધન થયું છે. તેઓની તબિયત નાજુક બનેલી હતી. તેમના નિધનથી અનુયાયી સહિત રબારી સમાજમાં દુઃખનું મોજું છવાયું છે. અનુયાયીઓની પ્રાથના…
Read More...
Read More...
