Browsing Category

સમાચાર

રુવાડાં ઊભા થઈ જાય એવી ઘટના આવી સામે! ઠંડીથી બચવા કરેલા તાપણાથી આગ લાગતાં માતા અને ત્રણ બાળકો જીવતા…

યુપીના બાંદા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં માતા અને ત્રણ બાળકોના સળગી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાવિશે જે પણ સાંભળે છે તેમના રૂવાંટા ઉભા થઈ જાય છે. બાંદા જિલ્લાના મરકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુબે પૂર્વા મૌવ,…
Read More...

હેવાનીયતની હદ પાર કરતો કિસ્સો આવ્યો સામે: મજુર મજદૂરીના પૈસા માંગવા ગયો તો પ્રાઈવેટ પાર્ટમાં એર…

ક્રશર પર કામ કરતાં મજૂરને ખબર નહોતી કે તે મજૂરી માંગીને પોતાના મોતને પોકારી રહ્યો છે. ક્રશર ઇન્ચાર્જે મજૂર સાથે એવી હેવાનીયત કરી કે કોઈ વિચારી પણ ન શકે. હેવાન બનેલા ઈન્ચાર્જે મજૂરના ગુપ્તાંગમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દીધી, જેના કારણે મજૂર…
Read More...

ભરૂચમાં પોલીસકર્મીએ જ માસ્ક પહેર્યા વિના ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી, પોલીસની કામગીરી સામે વેપારીઓ…

ભરૂચ બાયપાસ રોડ પર પોલીસકર્મીએ માસ્ક પહેર્યા વિના જ ફ્રૂટની લારીઓ પર દંડવાળી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માસ્ક સહિતના કાયદાનું પાલન કરાવવા નીકળેલી ભરૂચ બી ડિવિઝન પોલીસના જવાનો જ ગળામાં માસ્ક લટકાવીને કાર્યવાહી કરતા…
Read More...

ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાતા પર્યાવરણના સાચા રક્ષક પ્રેમજીભાઇ પટેલનું નિધન; 45 વર્ષમાં 1 કરોડ વૃક્ષો…

પર્યાવરણ ક્ષેત્રે ઝાડવાવાળા બાપાની ઓળખ ઉભી કરનાર ઉપલેટાના પ્રેમજીભાઇ પટેલનું 25મી ડિસેમ્બરની સાંજે અમદાવાદમાં 90 વર્ષની ઉંમરે નિધન થયું હતું. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર પરિવારની હાજરીમાં અમદાવાદમાં જ તેમના અંતિમ…
Read More...

નાના વેપારીઓને નુકસાન ન થાય તે માટે ગુજરાત રાજપુત કરણી સેનાએ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ…

કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે. પરંતુ ગુજરાત રાજપુત કરણી સેનાએ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા…
Read More...

રાજકોટમાં 10 વર્ષથી ઓરડીમાં ‘કેદ’ વેલ એજ્યુકેટેડ બે ભાઈ અને બહેનને બારણું તોડી બહાર…

રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક…
Read More...

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી, ભર શિયાળે મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવ્યા

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી છે જેમા મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવી ફૂંકી માર્યા છે. આ ઝૂંપડાં એટલા માટે સળગાવી દેવામાં આવ્યા કે અહીંના સ્થાનિકોની બિલ્ડીંગ સામે આ ઝૂંપડાં અસોભનિય લાગતા હતા. આવું કહી 30થી 40 લોકોના ટોળાએ આ…
Read More...

કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમીનો રાજસ્થાનના ઝાલોરમાં અકસ્માત, દુર્ઘટનામાં ત્રણ જૈન…

કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક ભયાનક અકસ્માત થતાં જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી(ડીસા), રાકેશ ધારીવાલ(જોધપુર, રાજસ્થાન), વિમલ…
Read More...

31ની મધ્યરાત્રિથી ફાસ્ટેગ ન હોય તો બમણો ટોલ ચુકવવો પડશે, અગાઉ જેમને ટોલ માફી હતી એવા સ્થાનિક વાહનોને…

1લી જાન્યુઆરીથી વાહનચાલકો માટે ફાસ્ટટેગ ફરજિયાત છે. સોનગઢના માંડણ ટોલનાકા પર કેશ લાઈનો બંધ થઈ જશે, અને પસાર થશે તો ડબલ ટોલ ભરવો પડશે, હાલ ટોલનાકા પરથી 60 ટકા વાહનો ફાસ્ટેગવાળા પસાર થાય છે, 40 ટકા વાહનો કેશ ભરતા હતા, ફાસ્ટેગ ફરજિયાત હોવાથી…
Read More...

પતિએ હાથ સેનિટાઈઝ કરી તવા પરથી પરાઠું લીધું ને લાગી આગ, આગ બુઝાવવાના પ્રયાસમાં નિચે રહેલું…

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીવ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ. આ…
Read More...