Trending
- શુ તમને પણ પગમાં થઇ ગઇ છે કપાસી(કણી), તો અજમાવો આ અકસીર ઉપાય, જાણો અને શેર કરો
- ગોંડલના મોવિયા ગામે રહેતા પટેલ પરિવારે પુત્રના મૃત્યુ બાદ માવતર બની પુત્રવધૂનું કન્યાદાન કરી સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી
- ઇસબગુલનું રોજ સેવન કરવાથી હરસ મસાની સમસ્યાથી મળશે કાયમ માટે છૂટકારો, જાણો ઇસબગુલથી થતા અન્ય ફાયદાઓ
- રાજકોટમાં ઉદ્યોગપતિએ પોતાના લગ્નની સાથે 86 ગરીબ દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા, કરિયાવર સહિતનો તમામ ખર્ચ ઉદ્યોગપતિએ એકલાએ ઉઠાવ્યો
- શિયાળામાં બાજરીના રોટલા સાથે અડદની દાળ અને લસણની ચટણી કરી છે ક્યારેય ટ્રાઈ? જાણો બનાવવાની રીત
- વડોદરાની સ્પેશ્યિલ વાનગી સેવ ઉસળ આ રીતે બનાવો ઘરે
- માગશર મહિનાની પૂનમ એટલે અન્નપૂર્ણા જયંતી , આ દિવસે માતા પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું
- ગોંડલની 7 વર્ષની ધ્વનિ વેકરીયાએ આંતરરાષ્ટ્રીય એરિથમેટિક સ્પર્ધામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી ચેમ્પિયન બની
- ભગવાન દત્તાત્રેયજીએ બનાવેલા 24 ગુરુઓ કયાં-કયાં છે અને તેનાથી આપણને શું શીખવા મળે છે? જાણો અને શેર કરો
- દત્તાત્રેય જયંતી: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનો સંયુક્ત અવતાર એટલે ભગવાન દત્તાત્રેય
Browsing Category
મંદિર
કચ્છમાં આવેલા કોટેશ્વર મહાદેવ
આ મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે. એવી કથા છે કે લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર ભારે તપ કર્યું. ભોળાનાથ પ્રસન્નથતા તેણે એવું વરદાન માગ્યું કે હું તમારી હંમેશાં ભક્તિ કરતો રહું તે માટે શિવલિંગ આપો. ભોળાનાથે શિવલિંગ આપતા રાવણને…
Read More...
Read More...
1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો ઈતિહાસ
ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ…
Read More...
Read More...
એક દેડકો કરે છે શિવમંદિરની રક્ષા, દેડકાની મૂર્તિના દર્શન કરવા દૂરદૂરથી આવે છે લોકો
તમે અલગ-અલગ ભવનનના મંદિર જોયા હશે. ભારતમાં ઘણા એવા મંદિર છે જેમાં જાનવરોની પૂજા થતી હોય છે. શું તમે દેડકાનું કયારેય જોયું છે ?ભારતમાં એક માત્ર એવું મંદિર છે જેમાં દેડકાની પૂજા થાય છે. ચાલો જાણીયે ભારતમાં ક્યાં છે આ મંદિર.આ મંદિરની…
Read More...
Read More...
શું તમે દ્વારાકાધીશ મંદિરની ધજા પાછળ છુપાયેલા આ રહસ્યો જાણો છો?
ગુજરાતનું દ્વારાકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક એટલે કે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એજ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં…
Read More...
Read More...
શ્રી હરસિદ્ધિ માતા મંદિર, હર્ષદ (દ્વારકા)
સમુદ્રકાંઠે કોયલા ડુંગર નામની પહાડી પર આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ માતા તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘને હરાવવા માટે મા અંબાની ઉપાસના કરી હતી. જરાસંધ વધ પછી શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા…
Read More...
Read More...
શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ
દેશભરમાં ફેલાયેલી કુલ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસૂરોના નાશ માટે સર્જાયું છે અને તેની ઉપાસના, આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વિંટળાયેલા આસુરી પરિબળો નાશ પામતાં હોવાની શ્રદ્ધા ભાવિકો…
Read More...
Read More...
સોમનાથ : રહેવાની આવી સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું
પ્રથમ જ્યોતિર્લિંગમાં સોમનાથનું નામ છે. આજે તેની વાત કરીશું. અહીં કેવી રીતે જવું, રહેવા અને જમવાની કેવી વ્યવસ્થા છે અને કેટલું ભાડું છે. સાથે એ પણ જણાવીશું કે દર્શન અને આરતીનો સમય શું છે.મંદિર: સોમનાથ મંદિરસંચાલન: શ્રી સોમનાથ ટ્રસ્ટ…
Read More...
Read More...
અંબાજી મંદિર: રહેવાની છે સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું
બનાસકાંઠામાં આવેલા અંબાજી મદિરનું મહાત્મ્ય ઘણું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરે કેવી રીતે જવું, ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કેવી છે, તેમજ રહેવા માટેનો ચાર્જ કેટલો છે, સાથે મંદિરમાં…
Read More...
Read More...
ગુજરાતનાં આ ગામે એક કરોડથી પણ વધારે શ્રીફળનાં ઢગલા પર બિરાજે છે હનુમાનજી
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાય છે. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહિંયા ભક્તજનો શ્રીફળ વધેર્યા…
Read More...
Read More...
આ મંદિરમાં હનુમાનજી બિરાજે છે તેમના પુત્રની સાથે, એકસાથે થાય છે પિતા-પુત્રની પૂજા.
ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી…
Read More...
Read More...