Browsing Category

મંદિર

પરબધામમાં અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ, 12 લાખ શ્રદ્ધાળુઓ લેશે મહાપ્રસાદ, જાણો મંદિરનો ઈતિહાસ

ભેંસાણ નજીક આવેલી લોકપ્રિય ધાર્મિક જગ્યા એટલે પરબધામ. રક્તપિતિથી પિડાતા અને સમાજે તરછોડેલા લોકોની સેવા કરનાર સંત દેવીદાસ અને અમરમાના સમાધી સ્થળ અહીં છે. પરબધામનો સંપૂર્ણ ઈતિહાસ તો આપણે આગળ જાણીશું જ, પરંતુ સૌથી પહેલા અષાઢી બીજના દિવસે અહીં…
Read More...

હનુમાન જયંતી સ્પેશિયલ: કષ્ટભંજન દેવની મૂર્તિની અજાણી વાતો જાણો

કરોડો લોકોની આસ્થાનું પ્રતિક એટલે સાળંગપુર ધામ. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવના દર્શને દરરોજ હજારો લોકો આવે છે. પરંતુ, દાદાના દર્શને આવતા આ લોકો દાદાની મૂર્તિ વિશે સાવ અજાણ છે. આ જ કારણે હનુમાન જયંતી જેવા વિશેષ દિને દાદાની મૂર્તિ વિશે સાળંગપુર…
Read More...

યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવો છે…

ભારત દેશને ભક્તિમય માહોલનો દેશ ગણવામાં આવે છે, એમાંય ગુજરાત અનેક મહાન સંતો, મહંતો અને મહાપુરૂષોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. ગુજરાતમાં અગ્રીમ સ્થાને આવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડા પ્રમુખસ્વામી મહારાજ ધર્મનો પ્રચાર કરી દેશ-દુનિયામાં…
Read More...

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ નીચે બીરાજમાન છે મહાદેવ

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવના મંદિરો સમગ્ર વિશ્વમાં આવેલા છે અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવું જ એક ચમત્ક્યાકારીક અને જાગૃત સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર…
Read More...

PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું.…
Read More...

હનુમાનજીનું એકમાત્ર મંદિર, જ્યાં એક ખાસ વસ્તુનો પ્રસાદ ધરાવવામાં આવે છે

આપણાં દેશમાં હનુમાનજીના અનેક મંદિર છે પરંતુ તેમાંથી કેટલાક ખૂબ ખાસ છે. આવું જ એક ખાસ મંદિર છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. અહીં હનુમાનજીને ચોલા ચઢાવવા માટે ભક્તોને બુકિંગ કરાવવી પડે છે, તેના પછી જ વર્ષો પછી નંબર આવે છે. આ મંદિરનું નામ શ્રી વીર…
Read More...

સપ્તેશ્વરમાં શિવલિંગ પર ગૌમુખમાંથી સતત જળધારા થતી રહે છે, જાણો આ પ્રાચીન મંદિર વિશે

મંદિરમાં શિવલિંગની ઉપર સતત જળધારા થતી રહે છે સપ્તેશ્વર નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તે શંકર ભગવાનના શિવલિંગનું સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ પર સાબરકાંઠા જીલ્લામાં સાબરમતી નદીના પવિત્ર કાંઠા પર કુદરતી…
Read More...

કચ્છમાં આવેલા કોટેશ્વર મહાદેવ

આ મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે. એવી કથા છે કે લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર ભારે તપ કર્યું. ભોળાનાથ પ્રસન્નથતા તેણે એવું વરદાન માગ્યું કે હું તમારી હંમેશાં ભક્તિ કરતો રહું તે માટે શિવલિંગ આપો. ભોળાનાથે શિવલિંગ આપતા રાવણને…
Read More...

1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો ઈતિહાસ

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ…
Read More...

એક દેડકો કરે છે શિવમંદિરની રક્ષા, દેડકાની મૂર્તિના દર્શન કરવા દૂરદૂરથી આવે છે લોકો

તમે અલગ-અલગ ભવનનના મંદિર જોયા હશે. ભારતમાં ઘણા એવા મંદિર છે જેમાં જાનવરોની પૂજા થતી હોય છે. શું તમે દેડકાનું કયારેય જોયું છે ?ભારતમાં એક માત્ર એવું મંદિર છે જેમાં દેડકાની પૂજા થાય છે. ચાલો જાણીયે ભારતમાં ક્યાં છે આ મંદિર. આ મંદિરની…
Read More...