Browsing Category

મંદિર

અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાના મંદિરમાં છે મહાકાય મધપૂડો, વર્ષોથી આવતા ભાવિકોને હજુ સુધી નથી…

ઓલપાડ તાલુકાના ડભારી ગામે અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. આ ધાર્મિક સ્થાનને અહિં લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે. દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રધ્ધા અને આસ્થા છે. જેનો પુરાવો મંદિરના ગર્ભ ગૃહમાં…
Read More...

ભારતમાં અહીં આવેલું છે એવું ચમત્કારી મંદિરમાં કે જ્યાં તેલ કે ઘી નહીં પાણીથી દીવો પ્રગટે!

ધર્મ અને આસ્થાની વાતમાં એવા ઘણા ચમત્કારો છે જે ભગવાનનો આદર વધુ વધારે છે. આવો જ એક ચમત્કાર દેવીના મંદિરમાં દેખાય છે કે જ્યાં દીવો પ્રગટાવવા માટે કોઈ ઘી અથવા તેલની જરૂર નથી પડતી. આ કોઈ આજકાલની ઘટના નથી પણ ઘણા વર્ષોથી ચાલુ છે. મીડિયા…
Read More...

1965ના યુદ્ધનું ચમત્કારિક મંદિર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આસ્થાકેન્દ્ર, ભેડિયાબેટમાં બે કરોડના ખર્ચે…

કચ્છના વિઘાકોટ નજીક ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલું ભેડિયાબેટ હનુમાનજીનું મંદિર બે કરોડના ખર્ચે નિર્માણ પામી ચૂક્યું છે, જેનું લોકાર્પણ આવતા મંગળવારે સંતોના હસ્તે કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના તેજેન્દ્રપ્રસાદજી…
Read More...

રાજસ્થાનમાં આવેલું છે ‘સુંધામાતા’નું મંદિર, મા ચામુંડા અહીં સુંધામાતા તરીકે પૂજાય છે, અહીં…

સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકામાં સૌગન્ધિક - સુંધા પર્વત આવેલો છે. આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો ‘સુંધારો ભાખર’ કહે છે. આ…
Read More...

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે હિંગળાજ માતાનું મંદિર, 51 શક્તિપીઠમાંથી એક છે આ મંદિર

આજે અમે તમને પાકિસ્તાનના એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર છે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત હિંગળાજ માતાનું. હિન્દુ તેને શક્તિપીઠ માને છે અને મુસ્લિમ સંપ્રદાયના લોકો તેને…
Read More...

બેંગલુરુના પંચમુખી ગણેશ મંદિરમાં ઉંદર સાથે નહીં સિંહની સાથે કરવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ભગવાન ગણેશજીનું સુંદર મંદિર છે, જેને પંચમુખી ગણેશ મંદિરના નામે ઓળખવામાં આવે છે. બેંગલુરુના હનુમતનગરમાં કુમારા સ્વામી દેવસ્થાનની પાસે પંચમુખી ગણેશ મંદિર આવેલું છે. મંદિરની પાસે જ વિશ્વકર્મા આશ્રમ પણ છે. આશ્રમના…
Read More...

અંબાજી માતાને ‘ચાચર ચોકવાળી’ કેમ કહેવાય છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીશે…

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ…
Read More...

ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં ઉત્પન…

ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલું ટપકેશ્વર મહાદેવનું પોરાણિક મંદિર બન્યું શ્રધાળુઓની આસ્થાનું પ્રતિક. ગીરમાં આવેલી ગુફામાં જ્યાં જ્યાં ટપકે છે પાણી ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ…
Read More...

એક એવું મંદિર કે જ્યાં છે ઊંધા હનુમાનજીની મૂર્તિ, રામાયણ કાળ સાથે જોડાયેલી છે આ મૂર્તિની કથા

શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીને માતા સીતાએ અમર રહેવાનો આશીર્વાદ આપ્યો હતો. કળિયુગમાં સૌથી જલદી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક છે હનુમાનજી. તેમના મંદિરોની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ કેટલાક મંદિર પોતાની વિચિત્ર વિશેષતાઓના કારણે ખૂબ પ્રસિદ્ધ છે.…
Read More...

ગુજરાતમાં અહીં આવેલું છે સ્વયંભૂ મહાદેવનું મંદિર, જ્યાં સ્વયં શ્રી કૃષ્ણએ કરી હતી શિવની પૂજા

ભગવાન શિવના ભારતભરમાં અનેક મંદિરો અને ખાસ સ્થાનો આવેલા છે. ઉત્તરમાં કેદારનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વરમ સુધીના શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. આ ઉપરાંત 14 ઉપજ્યોતિર્લિંગમાંથી એક એવા બીલનાથ મહાદેવનું મંદિર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં…
Read More...