Browsing Category

જાણવા જેવું

પાન કાર્ડ ખોવાઈ ગયું છે તો આ પ્રોસેસથી ઘરે બેઠા જ મેળવી શકો છો પાન કાર્ડની બીજી કોપી, જાણો વિગતે

અત્યારના સમયમાં પાન કાર્ડની જરૂરિયાત આઈડી પ્રૂફ (ID Proof) સહિત અન્ય કામ માટે થાય છે. કેટલીક વખત બેદરકારી અથવા કોઈ અન્ય કારણોસર તે ખરાબ થઈ જાય છે. જો તમારું પાન કાર્ડ ખરાબ થઈ ગયું છે અથવા પછી ખોવાઈ ગયું છે તો તમે સરળતાથી તેની બીજી કોપી…
Read More...

જો તમે પણ કોથળીમાં બંધ દૂધને ઉકાળીને કરો છો ઉપયોગ તો ખાસ આ વાંચજો અને શેર કરજો

વધતા શહેરીકરણના કારણથી ઓછી થતી જગ્યાના કારણે ન માત્ર જંગલ પ્રભાવિત થયા છે. પરંતુ ઘરોએ પણ એપાર્ટમેન્ટનું રૂપ લઇ લીધુ છે. ઓછી થતી જમીનના કારણે હવે શહેરમાં રહેનાર ખાસ કરીને લોકો દૂધ માટે ગૌશાળા પર નિર્ભર કરતા નથી. દૂધ માટે લોકો બજારના કોથળીમાં…
Read More...

PUC અને લાયસન્સ સાથે ના હોય તો પણ નહીં રોકે પોલીસ, બસ ખાલી કરો આટલું કામ

કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમો અને દંડમાં કરેલાં ફેરફારથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. લોકો વિચારી રહ્યા છે કે આટલાં મોટા દંડ ભરવા કેવી રીતે, પણ ચિંતા કરવાની જરૂર નથી લાયસન્સ અને PUC સાથે નહીં હોય તો પણ પોલીસ કે RTO તમને રોકી નહીં શકે.…
Read More...

લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો શું છે કાયદો

RTOએ દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કર્યા છે. જેના કારણે લોકોને કોઈને કોઈ ડોક્યૂમેન્ટના અભાવે વધારે રૂપિયા દંડ રૂપે ભરવા પડી રહ્યા છે. આ સમસ્યાને લઈને દરેક શહેરના શહેરીજનો અગવડ ભોગવી રહ્યા છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં…
Read More...

વાહન ચાલકો થઇ જાવ સાવધાન! આજથી નવું મોટર વ્હીકલ એક્ટ લાગું, નિયમો તોડનારાની સામે થશે સખત કાર્યવાહી

આજથી ટ્રાફિકના નિયમો બદલાયા છે. હવે પકડાયા તો ખેર નથી. જો તમે હવે ટ્રાફિકના નિયમોને નહીં અનુસરો, તો દર મહિને 4થી 5 હજાર રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખજો. કારણ કે આજથી દેશમાં ટ્રાફિકના નિયમો બદલાઇ ગયા છે.  આજથી દેશમાં RTOના નવા નિયમ લાગુ થઇ…
Read More...

જો તમારી પાસે પણ જૂની અને ફાટેલી નોટો હોય તો આ નોટો કોઈપણ બેંકની બ્રાંચમાં બદલાવી શકાય છે, બેંક આ…

ઘણીવાર શોપિંગ કરતી વખતે કે નાણાની લેવડ-દેવડમાં જૂની અથવા ફાટેલી ચલણી નોટો આપણી પાસે આવી જાય છે, જે ક્યાંય વટાવી શકાતી નથી. જો તમારી પાસે પણ આવી જૂની અને ફાટેલી નોટો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ચલણી નોટો બદલાવી શકાય છે. ભારતીય…
Read More...

જો તમારું આધારકાર્ડ ખોવાઈ જાય તો મોબાઈલ નંબર દ્વારા આ રીતે સહેલાઈથી રિપ્રિન્ટ કરાવી શકાય છે

જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો, પરેશાન થવાની જરૂર નથી. તમે તમારા રજિસ્ટર કરાવેલા મોબાઈલ નંબરની મદદથી આધાર કાર્ડ પ્રાપ્ત કરી શકો છો. UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પરથી રજિસ્ટર મોબાઈલ નંબરની મદદથી mAadhaarને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે.…
Read More...

પેકેટ વાળું દૂધ ભેળસેળ વાળું તો નથીને? અસલી છે કે નકલી ચેક કરવા કરો મીઠાંનો ઉપયોગ

અત્યારના જમાનામાં ખાણી-પીણીની તમામ વસ્તુઓ ભેળસેળયુક્ત થઈ ગઈ છે. શુદ્ધ વસ્તુ મળવી અશક્ય બની ગઈ છે. આમાંની જ એક વસ્તુ દૂધ છે. રોજિંદા ઉપયોગમાં લેવાતું દૂધ જો ભેળસેળયુક્ત હોય તો તે આપણાં સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ગાય અને ભેંસના દૂધ સિવાય…
Read More...

ISRO નું મિશન ચંદ્રયાન-2 કેમ અને કેટલું મહત્વનું છે જાણો વિગતે.

ભારતનું પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાનું છે. જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, અમે 15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરીશું. આ મિશન માટે…
Read More...

તુલસીનો છોડ ઘરમાં હોવો કેમ જરૂરી છે, જાણો તેનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છે. આ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કારણે બહુ જ મહત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણાવવામાં…
Read More...