Browsing Category

જાણવા જેવું

જૂની કાર ખરીદતી વખતે આ 7 બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીં આવે પસ્તાવાનો વારો

કોરોના મહામારીને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં પોતાનાં વાહનોને પ્રાથમિકતા આપી રહ્યા છે. કેટલાંક લોકો નવાં વાહનો ખરીદી રહ્યાં છે, જ્યારે કેટલાક સેકન્ડ હેન્ડ વાહનો ખરીદી રહ્યા છે. પરંતુ તાજેતરમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં…
Read More...

વરસાદના કારણે શું તમારા ઘરમાં પણ દિવાલ પર પોપડી કે ફૂગ થઇ જાય છે તો કરો આ ઉપાય

હાલ ચોમાસુ ચાલે છે. વરસાદની ઋતુમાં ઘરની દીવાલ રસોડા કે બાથરૂમમાં પોપડી પડવા લાગે છે. દીવાલમાં થયેલી પોપડીના કારણે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ડર પણ રહે છે. વરસાદ સિવાય ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ્સ, લીક પાઇપ કારણે…
Read More...

કાર સર્વિસ કરાવતાં પહેલાં જાણી લો આ 7 વાત, કઈ રીતે તમારું બિલ વધારવામાં આવે છે અને કઈ રીતે તેમાંથી…

કાર સર્વિસમાં આપતી વખતે લોકોનાં મનમાં કાયમ એ સવાલ ઊભો થતો રહે છે કે સર્વિસ સેન્ટર પર કરાવવી કે લોકલ મિકેનિક પાસે. ફ્રી સર્વિસ પૂરી થઈ ગયા બાદ આ કન્ફ્યુઝન ઓર વધે છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે સર્વિસિંગ વખતે જાતભાતનાં કારણો આપીને તમારી…
Read More...

પોલીસ ધરપકડ કરે તો એ સંજોગોમાં આપણને મળે છે આ 10 અધિકારો, જાણો અને શેર કરો

દેશનો કાયદો નાગરિકોને સુરક્ષા પૂરી પાડે છે. મજબૂત સામાજિક વ્યવસ્થા જાળવવા માટે કાયદો અને વ્યવસ્થા સક્ષમ અને મજબુત હોય એ જરૂરી છે. તેથી તમારા અધિકારોને સમજવા અને તેમના ઉપયોગને જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પોલીસ સ્ટેશન અને પોલીસથી…
Read More...

હવે ફક્ત 10 મિનિટમાં બની જશે નવું પાન કાર્ડ, મેન્યુઅલી 2 પેજનું ફોર્મ ભરવાની જરૂર નથી

હવે તમારે નવું પાનકાર્ડ બનાવવા માટે 2 પેજનું ફોર્મ ભરવાની જરૂર નથી. આવકવેરા વિભાગ એક ખાસ સુવિધા લઇને આવી રહ્યું છે, જે અંતર્ગત જો કોઈ કરદાતા પાસે આધાર હશે તો તેને વિના મૂલ્યે પાન કાર્ડ આપવામાં આવશે. ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડ એપ્લિકેશન માટે…
Read More...

ગેસ સિલિન્ડર ફાટે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ₹50 લાખ અને ઇજાગ્રસ્ત થાય તો ₹40 લાખ મળે છે

જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હો તો તમારે તેની પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણવું જોઈએ. ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં કોઈ જાન કે સંપત્તિને નુકસાન થાય તો 50…
Read More...

જો તમારી જૂની ફાટેલી અને ખરાબ ચલણી નોટ હોય તો કોઇપણ બેંકમાં બદલાવી શકાશે, મળશે સંપૂર્ણ રિફંડ જાણો…

જો તમારી પાસે જૂની ફાટેલી નોટ હોય, જેને કોઈ દુકાનદાર કે અન્ય વ્યક્તિ ન લઈ રહ્યું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવી ચલણી નોટો તમે કોઇપણ નજીકની બેંકમાં જઇને સરળતાથી બદલાવી શકો છો. RBIએ બદલવામાં આવતી ચલણી નોટો માટે ત્રણ કેટેગરી બનાવી છે.…
Read More...

મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તો જાણો…

તમે અવારનવાર જોયું હશે કે માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે આપણે તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ બેસતા હોય છે, તેમે ક્યારેય નહિ જોયું હોય કે મૃત વ્યક્તિને એકલાને રૂમમાં કે અન્યત્ર એકાંતમાં રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? આજે આપણે મળીને જાણીશું…
Read More...

પ્રાઇવેટ જોબ કરતા લોકોને સરકારે આપી મોટી સુવિધા, નોકરી ગઈ તો 2 વર્ષ સુધી ESIC પૈસા આપશે,જાણો, કેવી…

મોદી સરકારે પ્રાઇવેટ જોબ કરતા લોકોને મોટી સુવિધા આપી છે. જો તમારી જોબ જતી રહે તો સરકાર તમને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી પૈસા આપશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) 'અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના' હેઠળ નોકરી છૂટવા પર આર્થિક સહાય પૂરી પાડે…
Read More...

અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું વખણાય છે ? જાણો અમદાવાદના ખૂણે-ખાંચરે શું શું ખાવા મળે છે

અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું વખણાય છે ? જાણો અમદાવાદના ખૂણે-ખાંચરે શું શું ખાવા મળે છે.... ઋતુરાજના મસ્કાબન-ચા , શંભૂની કોફી દાસના ખમણ-સેવખમણી, ઑનેસ્ટના ભાજી-પાંવ ,મણીનગરના માસીની પાણીપૂરી, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા…
Read More...