ભારે વરસાદના પગલે અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલમાં ફેરવાયું

શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મોડી રાતથી ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. રાતે ત્રણ વાગ્યાથી શરૂ થયેલા વરસાદે શહેરના ઘમરોળી નાખ્યું છે. શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણીપ, ચાંદખેડા…
Read More...

સમગ્ર ગુજરાતમાં મેઘ મલ્હાર, રાજકોટમાં 17 ઇંચ, બરવાળામાં 15, મહુધા-ધંધુકામાં 13 અને કડીમાં 12 ઇંચ…

મેઘરાજાએ ગુજરાતમાં બરાબરની જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંઘાયો છે. જેમાં બરવાળા તાલુકામાં 15 ઇંચ, મહુધા અને ધંધુકામાં ૧૩ ઇંચ, રાજકોટ 17 ઇંચ, કડી અને ગઢડામાં 12 ઈચ, રાણપુર અને ગલતેશ્વરમાં 10 ઇંચ ઇંચ,…
Read More...

રાજકોટમાં અનરાધાર 12 ઇંચ વરસાદ, અનેક સ્થળે ભરાયા પાણી, ન્યારી ડેમના નીચાણવાળા 16 ગામોને એલર્ટ

શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 12 ઇંચ વરસાદ સત્તાવાર નોંધાયો છે. વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે. શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ફરિયાદો મળી…
Read More...

જંગલમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો ત્યારે ચાર લોકો એક વૃક્ષની નીચે ઊભા હતા, કડકડતી વીજળી તે વૃક્ષ…

કહાની એક ગામની છે. આ ગામના લોકો એક ગામથી બીજા ગામ વેપાર કરવા જતા હતા. એક દિવસ આવી જ રીતે ગામના ત્રણ યુવક અને વૃદ્ધ વ્યક્તિ બીજા ગામે જઈ રહ્યા હતા. રસ્તામાં ગાઢ જંગલ હતું. જંગલ પાર કરતી વખતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ…
Read More...

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પહેલીવાર 131.20 મીટરની જળ સપાટીએ ઓવર ફ્લો,

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા…
Read More...

વડોદરાના રિક્ષાચાલકની દીકરીએ ITIનો કોર્સ કરીને બદલી પરિવારની સ્થિતિ, ટીવી ચેનલમાં ડિઝાઇનર તરીકે…

ઓછો અભ્યાસ કર્યો હોય પણ આવડત અને ખંત, ધગશ હોય તેવા યુવાનોને તેમના રસના વિષયમાં કંઇક નવું કરીને આર્થિક સમૃધ્ધ થવામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આઇટીઆઇ ઘણી મદદરૂપ બને છે. વડોદરાના ગોરવા સ્થિત સરકારી મહિલા આઇટીઆઇ ખાતે ફેશન ડિઝાઇન ટેક્નોલોજીનો…
Read More...

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન સાથે ઈ-ગેટ સિસ્ટમ શરૂ, પેસેન્જરે પાસપોર્ટ અને વિઝા સ્કેન…

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2 પર પેસેન્જરોની સુવિધા માટે ઇમિગ્રેશન સિસ્ટમ વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. હવે પેસેન્જરોએે ડાયનેમિક સિગ્નેચર આપવાની સાથે ઈ-ગેટમાંથી પસાર થવું પડશે. એરપોર્ટ…
Read More...

DySP જે.એમ. ભરવાડ દ્વારા અત્યારે કે અગાઉ ભોગ બનેલા લોકોને મળવા માટે ACBની જાહેરાત, ફરિયાદ હોય તો…

ગુજરાતના એક સમયના સુપરકોપ ગણાતા દબંગ પોલીસ અધિકારી આજે લાંચના કેસમાં ફસાયા છે. પાટીદાર આંદોલન દરમિયાન થયેલા લાઠીચાર્જમાં વિવાદિત રહેલા જે.એમ. ભરવાડ એકદમ જ પોલીસ બેડામાં હાસિયામાં ધકેલાઈ ગયા છે. હવે ACBએ તેમની સામે લાંચના વધુ પુરાવા એકત્ર…
Read More...

સ્વામી રામતીર્થ ભીક્ષા માંગવા માટે માત્ર 5 ઘરે જ જતા હતા, અને એ ઘરેથી કંઈક તો લઈને જ આવતા, એક મહિલાએ…

પ્રાચીન સમયમાં એક સ્વામીજી હતા, જેમનુ નામ હતુ રામતીર્થ. તે રોજ સવારે વહેલા ઊઠતા અને પૂજા-પાઠ પછી ભિક્ષા માંગવા માટે 5 ઘરે જતા હતા. તેમનો નિયમ હતો કે કોઈ પણ ઘરેથી ખાલી હાથ નહોતા પાછા આવતા. કંઈક તો સાથે લઈને જ જતા હતા. એક દિવસે સવારે…
Read More...

જો તમારી પાસે પણ જૂની અને ફાટેલી નોટો હોય તો આ નોટો કોઈપણ બેંકની બ્રાંચમાં બદલાવી શકાય છે, બેંક આ…

ઘણીવાર શોપિંગ કરતી વખતે કે નાણાની લેવડ-દેવડમાં જૂની અથવા ફાટેલી ચલણી નોટો આપણી પાસે આવી જાય છે, જે ક્યાંય વટાવી શકાતી નથી. જો તમારી પાસે પણ આવી જૂની અને ફાટેલી નોટો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ચલણી નોટો બદલાવી શકાય છે. ભારતીય…
Read More...