Browsing tag

શ્રદ્ધાંજલી

પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરનાર ટીમના કમાન્ડો લાંસ નાયક સંદીપ સિંહ શહીદ

સિક્યોરિટી ફોર્સે સોમવારે કુપવાડાના તંગધાર સેકટરમાં LOCની પાસે ત્રણ આતંકી ઠાર કર્યાં. આ પહેલાં રવિવારે પણ બે આતંકીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં ગુરુદાસપુર જિલ્લાના ધુમ્મણકલાંના ગામ કોટલા ખુર્દના લાંસ નાયક સંદીપ સિંહ શહીદ થઈ ગયા છે. સંદીપ સિંહ પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક સમયે પેરા કમાન્ડરમાં સામેલ હતા. સર્જિકલ સ્ટ્રાઈકમાં સામેલ જવાન શહીદ […]

સુરત હિટ એન્ડ રન કેસ: અનોખી શ્રદ્ધાંજલિ સભા અને 20 લાખનું દાન

સુરત: ‘હું દિવંગત આત્માઓને સાક્ષી માની શપથ લઉં છું કે વગર હેલ્મેટે બાઈક નહીં ચલાવું. આ માટે મારા સ્વજનોને પણ હેલ્મેટ પહેરી બાઈક ચલાવવા માટે પ્રેરિત કરીશ. હું ક્યારેય મદિરાપાન નહીં કરૂં કે મદિરાપાન કરીને બાઈક નહીં ચલાઉં. હું ફક્ત સુરત નહીં સમગ્ર ભારત દેશમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. આ દ્રશ્ય ડિંડોલીના બ્રિજ પર અકસ્માતમાં […]

બોટાદ અકસ્માત: 27થી વધુના મોત, માતા-પિતાનું ઘટનાસ્થળે મોત, વરરાજા છેલ્લી ઘડીએ બેઠો’તો કારમાં

બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રીજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી 27થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે મોટી સંખ્યા 60થી વધુ જાનૈયા ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે. જ્યારે મૃતકોનો […]

પાટીદાર કાળુભાઈ વાડોદરિયાનાં પરિવારની પહેલ: અંગદાનથી ચાર વ્યક્તિઓને મળ્યું જીવતદાન

સુરત: મંગળવારે ૨૩મી જાન્યુઆરીએ કોઈ કામે બહાર નીકળેલા કાળુભાઈ કડવાભાઇ વાડોદરિયા ઉ . વ .૬૦ બ્લડ ગ્રુપ : O +ve જેઓનું એક અકસ્માતમાં બ્રેનડેડ થતા તેમના અંગો અન્ય જરૂરીયાતમંદ લોકોને તેમના શરીરના સારી રીતે કાર્યરત અંગો બીજાને મળી રહે તે હેતુથી જી.બી.વાઘાણી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલના ડૉ.ચંદ્રેશ ઘેવારીયાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કાળુભાઈના […]

ખોડલ ધામ ખાતે યોજાનાર પ્રથમ વાર્ષિક પાટોત્સવ મોકુફ રાખવામાં આવેલ છે

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નવ પટેલ યુવાનોનો કચ્છમાં માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ નિમિતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નવ નવ પાટીદાર યુવાનોના મોતના પગલે આ પાટોત્સવ રદ કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં ધ્વજારોહણ, […]

જેતલસર ગામે લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવાની પ્રતિમાની અનાવરણવિધિ કરતા યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા

જેતપુર તાલુકાના જેતલસર ગામના પનોતા પુત્ર અને લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવા આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલ જેમની સ્મૃતિમાં આપણા સૌના વડીલ અને પોરબંદરના સાંસદ આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સહયોગથી નિર્માણ પામેલ શહીદવીર “ધનસુખભાઇ ભુવા”ની પ્રતિમાની અનાવરણવિધિ યુવા મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવી જેમાં શહીદવીર ધનસુખભાઇ ભુવાના પિતાશ્રી તેમજ […]

પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે

ॐ નમ:શિવાય ૐ નમો નારાયણ ગુરુજી ની કૃપા સદા કૈલાશ પરથી વરસે એજ ઈચ્છા…. સેવા યજ્ઞના સંત એવા અમારા ગુરુ એક વિરલ વિભૂતિ ,પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે જીવન ની એક ઝાંખી … ગુજરાત-સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાના તરસમીયા ગામમાં પવિત્ર અને ધાર્મિક એવા સોનાણી કુળમાં ઈ.સ.૧૯૩૦ ,વિ.સ.૧૯૮૬ […]