ભાજપના રાજમાં હવે કોઈ દાદા નથી, ખાલી હનુમાન દાદા જ છે: સી.આર. પાટીલ
અમરેલીના લાઠીના કાચરડી ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભાજપના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે એક નિવેદન આપ્યું હતું કે, ભાજપની સરકારમાં દાદા જોવા નહીં મળે. દાદાઓનો હિસાબ કેશુભાઈના સમયથી શરૂ થયો અને ક્યારનો ખતમ થઇ […]