આ ગુજરાતીએ મોટા ડૉક્ટરને ખોટા પાડ્યા, મફતમાં મટાડ્યું ફેફસાંનું કેન્સર, આ સામાન્ય પ્રવાહીથી 20 દિવસમાં જ થયો ચમત્કાર

જામ ખંભાળિયાના યુવકે મોટા ડૉક્ટરને ખોટા પાડી મફતમાં ફેફસાંનું કેન્સર મટાડ્યું. યુવકના પિતાને ફેફસાંનું કેન્સર છે. ડૉક્ટરે કહ્યું, ઑપરેશન શક્ય નથી. પણ યુવકે ડોક્ટરોની ના ન સાંભળી. અને 20 દિવસ પૂર્વે શરું કર્યું અમૃતપુષ્પ. તમને જાણીને નવાઈ લાગશે પણ માત્ર 20 દિવસમાં સંપૂર્ણ રાહત થઈ. યુવકે દિનેશભાઈ વિઠ્ઠલાણીનો આભાર માન્યો. દિનેશભાઈએ અમૃતપુષ્પની શોધ કરી છે. આ પ્રવાહી કેન્સર સહિતના રોગમાં કારગર છે. દર્દીએ 1.80 લાખનો ખર્ચ કર્યો હતો. દિનેશભાઈ મફતમાં આપે છે અમૃતપુષ્પ. જો તમને પણ આ ગમે તો અવશ્ય તેને શેર કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દ્વારકાના સીનીઅર ધારાશાસ્ત્રી શ્રી. દિનેશ આર. વિઠલાણીએ વર્ષોવર્ષની મહેનત અને સંશોધનથી તેમ જ રામાયણના ગ્રંથ અને આયુર્વેદનાં પુસ્તકોમાંથી “રાજા ઈન્દ્રવાળું અમૃત”નો વીસ્તૃત અભ્યાસ કરી “અમૃત પુષ્પ” નામનું પ્રવાહી વીકસાવેલ છે.

શ્રી વિઠલાણીએ આયુર્વેદીક પદ્ધતીથી વીકસાવેલ “અમૃત પુષ્પ” પ્રવાહીનો અમદાવાદ ખાતે સેમીનાર કરેલ છે અને વર્તમાન યુગમાં આયુર્વેદ પદ્ધતીથી હઠીલા રોગોને જડમુળથી નાબુદ કરી શકાય છે તેવું જણાવેલ છે. નોંધનીય બાબત છે કે ધારાશાસ્ત્રીએ વર્ષોની રીસર્ચ પછી વીકસાવેલા આ પ્રવાહીથી હાર્ટ બ્લોકેજ સહેલાઈથી ખુલી જાય છે. અને દર્દીઓ લાખોના ખર્ચથી બચે છે. તેમ જ શરીરનું આરોગ્ય સલામત રહે છે. સેવાકીય અભીગમના ઉમદા હેતુ સાથે જેને પણ આ પ્રવાહીની જરુરીયાત હોય તેને નીઃશુલ્ક આપે છે. શ્રી. દિનેશ આર. વિઠલાણીનો મોબાઈલ નંબર છે: ૯૪૨૭૨ ૩૨૮૩૦. (રાત્રીના ૯-૦૦ થી ૧૨-૦૦ દરમીયાન જ ફોન કરવો)

એમને રાત્રીના ૯-૦૦ થી ૧૨-૦૦ દરમીયાન હાર્ટબ્લોકેજ કે કેન્સર જેવા ગંભીર રોગના કોઈ પણ દર્દી ફોન કરી જરુરી માર્ગદર્શન મેળવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો