Browsing category

સમાચાર

ગુજરાત બનશે દેશનું એવું પહેલું રાજ્ય કે જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલાવતી હશે, કંડક્ટર પણ મહિલા હશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અમદાવાદ-સુરત-અમદાવાદની વોલ્વો બસ હવે મહિલા ડ્રાઇવરો ચલાવનારી છે. એટલું જ નહીં, આ વોલ્વો બસમાં કંડક્ટર તરીકે પણ મહિલા જ હશે. તેવું જીએસઆરટીની વોલ્વો બસના કોન્ટ્રાક્ટર તેજસ પોપટએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે, જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલવતી હશે. […]

ક્રૂઝની મજા લેવા હવે ગુજરાત બહાર નહીં જાવું પડે, ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ જોવા મળશે. ડિસેમ્બરથી મુંબઇ-દીવ ક્રૂઝ સેવા શરૂ થવાની સંભાવના

કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પુષ્ટી કરી છે કે મુંબઇના ક્રૂઝ ઓપરેટર આંગ્રીયા ક્રૂઝે મુંબઇ અને દીવ વચ્ચે આવતા મહિનાથી ક્રૂઝ સેવા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આથી ગુજરાતી લોકોને ક્રૂઝની મજા લેવા હવે બહાર નહીં જવું પડે. ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ જોવા મળશે. ગુજરાતના ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા […]

સાંજે નાસ્તામાં ઘરે જ બનાવો બહાર જેવી સ્વાદિષ્ટ દાબેલી, જાણો બનાવવાની સરળ રીત

દાબેલીની વાત આવે એટલે મોંમાં પાણી આવી જાય. ચટાકેદાર દાબેલી ખાવાની જેટલી મજા આવે છે તેટલી જ મજા તેને બનાવવામાં પણ આવે છે. દાબેલી બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે તો બનાવો ચટાકેદાર અને સ્વાદિષ્ટ દાબેલી. સામગ્રી – 8 પાવ  2 ચમચી માખણ  અડધો કપ મીઠી ચટણી અડધો કપ લાલ કે લીલી ચટણી  2 ચમચા […]

જાગૃત નાગરિકના કારણે દોઢ વર્ષની બાળકી છૂટી અપહરણકર્તાના ચુંગાલમાંથી, પોલીસે સહીસલામત પરિવારને સોંપી

શહેરના એક જાગૃત નાગરિકની મદદથી આજે એક દોઢ વર્ષની બાળકીનો અપહરણકર્તાના ચુંગાલમાંથી છુટકારો થયો છે. અપહરણકર્તા બાળકીને લઈ દહેગામ ટોલનાકા પાસે ઉભો હતો ત્યારે બાળકી રડી રહી હતી. જાગૃત યુવકે બાળકી રડી કેમ રહી છે તેમ પૂછતાં અપહરણકર્તા ગોળગોળ જવાબ આપવા લાગ્યો હતો જેથી તાત્કાલિક પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ન્યુ […]

અમદાવાદમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે, ‘તારા સાસુ-સસરા કંઇ નથી કરતા, હું હોઉં તો મોઢે ડૂચો મારીને મારી નાખુ’, સાસરિયાઓએ ભૂવાધુણાવતા પરિણીતાએ અંતિમ પગલુ ભર્યું…

નવા નરોડા શુકન એપાર્ટમેન્ટમાં બે પુત્રોની 30 વર્ષીય માતાએ શનિવારે સાંજે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સાસરીયાઓના ત્રાસ અને ભૂવા લાવી ધુણાવી પરિણીતાને પરેશાન કરતા તેણે અંતિમ પગલુ ભર્યું હોવાના આક્ષેપ પરિવારે કર્યા હતા. આ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ, સસરા, સાસુ અને નણંદ સહિતના સભ્યો સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે […]

હૈદરાબાદમાં ક્લાસની બહાર ખાલી કટોરો લઈને ભોજનની રાહ જોતી દિવ્યાને તે જ સરકારી સ્કૂલમાં મળ્યું એડમિશન

હાલ સોશિયલ મીડિયાએ આખા દેશનું કદ નાનું કરી દીધું છે. કોઈ પણ ખૂણે બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં વાઇરલ થઈ જાય છે. ઘણા લોકોને વાઇરલ સ્ટોરીને લીધે લાભ પણ થાય છે તો ઘણાને નુકસાન પણ. હૈદરાબાદમાં થોડા દિવસ પહેલાં ન્યૂઝ પેપરમાં એક ફોટો પ્રિન્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક છોકરી હાથમાં ખાલી કટોરો લઈને સ્કૂલના કલાસરૂમમાં […]

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ફરી એક વખત ખુલાસો થયો છે. આ માણસના કારણે દિલમાં પાપ છૂપાવી બેઠેલા 36 કસુરવારોની ઉંઘ ઉડી

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ફરી એક વખત ખુલાસો થયો છે. આ ઘટનમાં જે અધિકારીઓને આરોપી બતાવામાં આવ્યા છે તે માત્ર ગણ્યા ગાંઠ્યા જ અધિકારી છે. જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થઈ છે, તેને બાદ કરતાં હજી પણ ઘણા અધિકારીઓ પ્રત્યે સોફ્ટ કોર્નર દાખવામાં આવી રહ્યો હોવાથી વધુ એક કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી […]

વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ગુજરાતમાં બનશે. ભાવનગરમાં રૂ.1900 કરોડના ખર્ચે CNG ટર્મિનલ બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર બંદરે સીએનજી ટર્મિનલની સ્થાપના માટે મંજૂરી આપી છે. યુ. કે. સ્થિત ફોરસાઇટ જૂથ અને પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં રૂ. ૧,૯૦૦ કરોડના રોકાણથી આ પ્રોજેક્ટનું નિર્માણ થશે. જીઆઇડીબીના અધ્યક્ષની રૂએ મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. વર્ષે ૧૫ લાખ મેટ્રિક ટનની ક્ષમતાવાળા આ સૂચિત સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટ માટે ૨૦૧૯ની વાઇબ્રન્ટ સમિટમાં […]

ફરીથી રાજ્યમાં વરસાદની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી, જાણો

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 15 નવેમ્બરથી આમ તો રાજ્યમાં સત્તાવાર રીતે શિયાળો શરૂ થઈ રહ્યો છે પરંતુ શિયાળાની શરૂઆત પહેલા બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં વરસાદ થાય તેવી શક્યતા કચ્છડો બારેમાસ વાળી ઉક્તિ જાણે સાચી પડી રહી હોય તેમ આ વર્ષે કચ્છમાં પુરતો વરસાદ […]

રામ કોઈ કોમ કે દેશના નથી પણ સમગ્ર વિશ્વના છે: મોરારિબાપુ

‘સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય તથા સર્વભૂત પ્રિતાય’ જે નિર્ણય સર્વોચ્ચ અદાલતે આપ્યો છે એના માટે સર્વોચ્ચ અદાલત, સરકાર તથા દેશની ૧૩૦ કરોડની જનતાને અને સમગ્ર વિશ્વને પૂજ્ય મોરારિબાપુએ વધાઈ આપી છે. ઉત્તરકાશીમાં ચાલી રહેલ રામકથા દરમિયાન પૂજ્ય મોરારિબાપુએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘રામ કોઈ એક કોમ કે એક દેશનાં નથી પરંતુ રામ પૂરા વિશ્વના […]