Browsing category

સમાચાર

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ: ભારતે લદ્દાખમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ બનાવીને ઈતિહાસ રચ્યો

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ લદ્દાખમાં દુનિયાનો સૌથી ઉંચો રોડ બનાવીને ઈતિહાસ રચી દીધો છે. આ રોડ લદ્દાખના ઉમલિંગલા પાસ પર 19,024 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે. આ રોડનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. Director General Border Roads Organisation (DGBR) Lt Gen Rajeev Chaudhry received the Guinness World Records certificate […]

રાજકોટ એરપોર્ટ માટે જમીન સંપાદનમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું, નેતા, પદાધિકારીઓ અને ઓફિસરોએ સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા સેરવ્યા

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રતિ ચોરસ મીટરે રૂ.85થી રૂ.250ના મૂલ્યની જમીન સામે રૂ.1100થી રૂ.1500 જેટલુ ઊંચુ સંપાદન વળતર ચૂકવ્યાનું કૌભાંડ બહાર આવ્યું છે. ચોટીલા હાઈવે નજીક 2534 એકરમાં એરપોર્ટનું ખાતમૂર્હત થાય તે પહેલા જ ભાજપના સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓએ મૂળ ખેડૂતો પાસે સસ્તા ભાવે જમીનો ખરીદીને સંપાદનના તબક્કે પોતાની જ સરકાર પાસેથી 450 ટકા જેટલું વધુ વળતર […]

‘ઈસ્લામમાં સંગીત હરામ છે’ કહીને હૈદરાબાદી રૈપર રૂહાન અર્શદે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું

હૈદરાબાદી રૈપર રૂહાન અર્શદે સંગીતની દુનિયાને અલવિદા કહી દીધુ છે. ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે લાંબા સમય સુધી ફેન્સનું મનોરંજન કરનાર અર્શદે આટલો મોટો નિર્ણય કેમ લીધો? 2018માં ‘મિયા ભાઇ’ રૈપ સોંગથી ધુમ મચાવનાર રૂહાને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેતા પહેલા કહ્યું કે ઇસ્લામમાં સંગીત હરામ છે અને હવે તે માત્ર હલાલ કરશે. લેટેસ્ટ ન્યૂઝ […]

અમદાવાદની લાલબત્તી સમાન ઘટના: મોડી રાત્રે કિન્નરને લિફ્ટ આપતા વેપારી જોરદાર ભરાયો, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લૂંટી લીધો

અમદાવાદ શહેરમાં રહેતા એક વેપારી કામ પતાવીને ઘરે જતા હતા. ત્યારે મોડી રાત્રે કિન્નરના સ્વાંગમાં રહેલા એક વ્યક્તિએ લિફ્ટ માંગી આ વેપારીને ઘરે મૂકી જવા કહેતા વેપારીએ મદદ કરી હતી. પણ મદદ કરવામાં આ વેપારીને એક ગલીમાં લઈ જઈ કિન્નરના સ્વાંગમાં આવેલા વ્યક્તિએ તેની સાથેના શખશ સાથે મળી વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી […]

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: કાકી અને ભત્રીજા વચ્ચે ઇલુ ઇલુ થતા ઘરેથી ભાગી ગયા

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા તેના સગાં ભત્રીજાને લઈને ભાગી ગઇ છે. જેથી બંનેના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. કાકી અને ભત્રીજાના મોબાઈલ ટ્રેસ કરવામાં આવતા તેમનું લોકેશન મુંબઈનું મળ્યું છે. જેથી પરિવારજનો મુંબઈ પહોંચીને તેમને શોધી રહ્યા છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા સુરતમાં વેવાઇ અને […]

અમદાવાદ: કિશોરીઓના નગ્ન ફોટો મંગાવી બ્લેકમેઇલ કરનાર આરોપી પકડાયો, અત્યાર સુધીમાં 10થી વધુ સગીરાને ટાર્ગેટ બનાવી, આવી રીતે સગીરાને ફસાવતો

સોશિયલ મીડિયા પર સગીર વય બાળકીઓને ફસાવીને અશ્લિલ માંગણી કરનારા યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 10થી વધુ સગીરાને ટાર્ગેટ બનાવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા આરોપી શૈલેષ ઉર્ફે સાહિલ લુખાડા એક, બે નહીં પણ અનેક સગીરાઓને પોતાની જાળમાં ફસાવી બીભત્સ ફોટો-વીડિયો મેળવી લઈ પૈસાની માંગણી કરતો હતો. આરોપી શૈલેષે પશ્ચિમ […]

લગ્નની ખરીદી કરીને પરત ફરી રહેલા યુવક અને યુવતીનું અકસ્માતમાં મોત, ડિસેમ્બરમાં થવાના હતા લગ્ન, પરિવારોમાં માતમ છવાયો

ઉત્તર પ્રદેશના ઓરૈયામાં એક દર્દભરી ઘટના સામે આવી છે. જ્યા એક રોડ અકસ્માતમાં યુવક અને યુવતીનું મોત થયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે બન્નેના 10 ડિસેમ્બરે લગ્ન (Marriage)થવાના હતા અને ખરીદી કરવા માટે કાનપુર (Kanpur)ગયા હતા. ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમની સ્કુટીને ટક્કર મારી હતી અને બંનેના મોત […]

જામનગરમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી: પરિવારે અંતિમ સંસ્કાર કર્યા બાદ વડીલ ઘરે પાછા ફર્યા, પછી…

જામનગર શહેરમાં એક અજીબોગરીબ અને આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધ જે જીવિત હોવા છતાં પણ તેના પરિવારજનોએ અન્યનો મૃતદેહ અંતિમ સંસ્કાર કર્યા બાદ જીવિત વ્યક્તિ ઘરે પહોંચતા તેમનો પરિવાર આશ્ચર્યમાં પડી ગયો અને આ ઘટના સમગ્ર જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવી છે. જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજીભાઈ […]

ભાજપના રાજમાં હવે કોઈ દાદા નથી, ખાલી હનુમાન દાદા જ છે: સી.આર. પાટીલ

અમરેલીના લાઠીના કાચરડી ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભાજપના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે એક નિવેદન આપ્યું હતું કે, ભાજપની સરકારમાં દાદા જોવા નહીં મળે. દાદાઓનો હિસાબ કેશુભાઈના સમયથી શરૂ થયો અને ક્યારનો ખતમ થઇ […]

નોનવેજ અને ઇંડાની લારી હટાવવા બાબતે સીએમએ આપ્યો સ્પષ્ટ જવાબ: જાણો શું કહ્યું?

કોઇ નોનવેજ ખાય તેનો વિરોધ નથી : CM કોર્પોરેશન તેમની રીતે નિર્ણય લઇ શકે છે : CM જેને જે ખાવું હોય તે ખાઇ શકે છે અમને વાંધો નથી : CM અમદાવાદમાં નોનવેજની લારીઓ હટાવવા આદેશ આપવામાં આવ્યો છે. ચાર મહાનગર પાલિકાઓ બાદ હવે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની […]