Browsing category

સમાચાર

વિઠ્ઠલભાઈની તબિયતમાં સુધારો, વેન્ટીલેટરનો સમય ધટાડાયો

સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા લાંબા સમયથી અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.તેઓ તબિયતના નાજુક તબક્કામાંથી પસાર થઈ રહીયા  છે. પરંતુ સુધારાના આશાસ્પદ સંકેત મળ્યા છે. અમદાવાદ હોસ્પિટલ ખાતે તેમની પાસે રહેલા તેમના ભાણેજ શ્રી પી.સી.સાવલિયાએ જણાવ્યા મુજબ વિઠ્ઠલભાઈની તબિયત માં સુધારો દેખાય રહયો છે તેમને ન્યુમોનીયા માટી ગયો છે. તેમજ […]

ગુજરાતના આ ખેડૂતે જામફળની કરી અનોખી બાગાયતી ખેતી, કમાય છે લાખો

ભાભરના ખારા ગામના ખેડૂતે પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતીમાં જામફળની ખેતી કરી છે. જેમાં વાવણીમાં 3 લાખનો ખર્ચ કરી ગયા વર્ષે સાડા પાંચ લાખ અને ચાલુ વર્ષે સાડા છ લાખનું ઉત્પાદન મેળવે છે. આમ 3 લાખનો ખર્ચ કરી જામફળની એકવાર વાવણી કર્યા બાદ 20 વર્ષ સુધી ઉત્પાદન મળશે. આમ ખેડૂતો બાગાયતી ખેતી કરી લાખો કમાઇ […]

શ્રી ખોડલધામ કાગવડ ખાતે આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને પ્રાર્થના કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે

સૌ મિત્રોને જણાવવાનું કે તા.૭.૧૨.૧૭ ને ગુરુવાર ના રોજ સવારે ૮ થી ૧૧ કલાકે ખોડલધામ કાગવડ ખાતે આપણા સૌના વડીલ આદરણીય શ્રીવિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને માં ખોડલને પ્રાર્થના કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે તો સૌ મિત્રોને આપણા વડીલ વિઠ્ઠલભાઈની દીર્ધાયુ માટે મોટી સંખ્યામાં મિત્રમંડળ સાથે અવસ્ય હાજર રહેવા વિનંતી.

શહીદો માટે આયોજિત રામકથામાં સવજીભાઈ ધોળકિયાએ 2 કરોડ અર્પણ કર્યા

મોરારીબાપુ દ્વારા સુરતમાં દેશના શહીદો અને સરહદના જવાનો માટે ફન્‍ડ એકઠું કરવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી રામકથાના બીજા દિવસે દાતાઓ વધુ મજબૂત રીતે બહાર આવ્‍યા હતા અને ગઇ કાલના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો. સવજીભાઈ ધોળકિયાએ 2 કરોડ અર્પણ કર્યા નનુભાઇ સાવલિયા દ્વારા ચલાવવામાં આવતા લોક કલ્યાણ ચેરીટેબલ […]

રામકથામાં શહીદો માટે 3 મોટાં દાન, લવજી બાદશાહે 5 કરોડ અર્પણ કર્યા

મોરારીબાપુ દ્વારા સુરતમાં દેશના શહીદો અને સરહદના જવાનો માટે ફન્‍ડ એકઠું કરવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી રામકથાના બીજા દિવસે દાતાઓ વધુ મજબૂત રીતે બહાર આવ્‍યા હતા અને ગઇ કાલના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો. મોરારીબાપુએ રામકથા દરમ્‍યાન ૨,૫૧,૦૦,૦૦,૦૦૦ રૂપિયા એકઠા કરવાની નેમ રાખી હતી,જે આંકડો સ્‍વાભાવિક રીતે […]

દિકરાઓ માટે મમતાનુધામ “જનનીધામ” 

HIV ગ્રસ્ત નાના બાળકોને એના માતા પિતા તરછોડી દે છે અને લોકોમાં ખોટી ગેર સમજ હોવાથી આવા નાના બાળકોને સમાજ તુચ્છ નજરે જોવે છે. એ માટે પી પી સવાણી ગૃપ આ બાળકોને ખોળે લાઇ તેમને રહેવા માટે મમતાનું ધામ સમાન જનનીધામ ની સ્થાપના કરવા જઈ રહિયા છે જ્યાં હાલ 62 દિકરીઓનું ધામ છે પરંતુ દીકરાઓ […]

મહેસાણાના આ પટેલે બ્રેક વગર કરી સાયક્લીંગ, 1.5 કલાક પહેલા પૂર્ણ કરી 600 કિમીની રેસ

મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબના 12 અને અમદાવાદ સાયક્લોન સાયક્લીંગ ક્લબના 2 મળી કુલ 14 રાઇડરોએ શનિવારે શરૂ થયેલી મહેસાણાથી 600 કિલોમીટરની સાયકલ રાઇડીંગ તમામ રાઇડરોએ પૂર્ણ કરી હતી. ભાગ લેનાર તમામે રાઇડીંગ પૂરી કરી હોય તેવું પ્રથમ વખત બનતાં મહેસાણાનો નવો રેકોર્ડ બન્યો છે. જેમાં મહેસાણાના વિનોદભાઇ પટેલે હિંમતનો અભૂતપૂર્વ પરિચય કરાવ્યો હતો. સાયકલના 3 […]

જૂનાગઢ શહેરના 5 વર્ષના બાળકે નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો

નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં 22 રાજ્યોમાંથી કુલ 1635 સ્પર્ધકોએ ભાગ લીધેા હતો. જેમાં સૌથી નાની વયના અને જૂનાગઢના ખુશ હિરેનભાઇ રૂપારેલીયાએ 5 વર્ષની ઉંમરમાં ઇન્ડીવિડ્યુઅલ કાતા, ગૃપ કાતા તેમજ ફાઇટ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. જેમાં ખુશે ઇન્ડીવિડ્યુઅલ કાતામાં ચોથેા ક્રમ પ્રાપ્ત કરીને બ્રેાન્ઝ મેડલ મેળવ્યાે હતો. p જૂનાગઢમાં આવેલી માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયાના 31 […]

90વર્ષના દાદાની ઇચ્છા દિકરાઓએ પુરી કરી, મૃત્યું પછી દેહદાન કર્યું

કડી તાલુકાના મેડા આદરજ ગામના ખેડૂત પટેલ નારણભાઇ હરજીવનદાસ (90)નું તાજેતરમાં અવસાન થતાં તેમની ઇચ્છા અનુસાર પુત્રોએ દેહદાન કરી પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હતી. નારણભાઇ પટેલ તેમના પુત્રો ગોવિંદભાઇ, વાસુભાઇ અને પુત્રી ચંદ્રિકાબેનને વારંવાર કહ્યા કરતા કે બેટા હું જયારે પણ મૃત્યુ પામું ત્યારે મારા આ માનવદેહને અગ્નિદાહ ના આપતા, પરંતુ દેહદાન કરજો. ગઇ […]