રજનીકાંતે કહ્યું – CAAથી મુસલમાનોને કોઈ જોખમ નથી, જો તેમને આનાથી કોઈ પણ મુશ્કેલી થશે તો તેમના સમર્થનમાં સૌથી પહેલો અવાજ હું ઉઠાવીશ.
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે બુધવારે નાગરિકતા સંશોધન કાયદા અંગે પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, CAA મુસલમાનો માટે જોખમ નથી. જો તેમને આનાથી કોઈ પણ મુશ્કેલી થશે તો તેમના સમર્થનમાં સૌથી પહેલો અવાજ હું ઉઠાવીશ. કેન્દ્ર સરકાર પણ લોકોને આશ્વાસન આપી ચુકી છે કે આ કાયદાથી દેશના નાગરિકોને હેરાનગતિ નહીં થાય. નાગરિકતા કાયદો […]