રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન માટે બોલાવી 16 વર્ષના સગીરને રહેંસી નાખ્યો, સામાન્ય બાબતમાં હત્યા બની તપાસનો વિષય
રાજકોટ શહેર (Rajkot Murder)માં ફરી એક વખત સરેઆમ ખેલાયો છે ખૂની ખેલ. 16 વર્ષીય આયુષ બારૈયાની હત્યા (Murder) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે થોરાળા પોલીસને જાણ થતાં પોલીસ (Police) કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ મૃતકની લાશને પીએમ અર્થે શહેરના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે […]