Browsing category

સમાચાર

કોરોનાના કારણે IPLની આ સીઝન સસ્પેન્ડ કરાઈ, ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થયા પછી નિર્ણય લેવાયો

ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થતાં IPLને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી હતી. બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડી તેમજ બે કોચિંગ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવતા આ નિર્ણય કરાયો છે. The Indian Premier League Governing Council […]

રસીકરણનો પરપોટો ફૂટ્યો, અમદાવાદમાં 45+ નું રસીકરણ આજે રહેશે બંધ, સરકાર પાસે રસી ના હોવા છતાં મસમોટી જાહેરાત

રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 1મેથી રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં રસીનો સ્ટોક ખૂટી પડતા આજે તારીખ 04-5-2021ના રોજ 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી […]

‘કોરોનાકાળમાં રૂપિયા કોઈ કામના નથી,’ અંકલેશ્વરમાં બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ, વીડિયો વાયરલ થયો

કોરોના કાળમાં ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય (Mental health) પર પણ અસર જોવા મળી રહી છે. આવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. શરૂઆતમાં જ્યારે દેશમાં કોરનાનો પ્રવેશ થયો હતો ત્યારે કહેવામાં આવતું કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે અનેક લોકો સજા નથી થઈ રહ્યા. આ દરમિયાન ભરૂચના અંકલેશ્વર ખાતેથી એક એવો બનાવ સામે […]

રાજકોટમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: પિતાએ ‘કોરોનાની દવા છે’ કહી પોતાની સાથે પુત્ર-પુત્રીને ઝેર પીવડાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું- 1 કરોડની છેતરપિંડીનો ભોગ બનતા ભર્યું પગલું

રાજકોટના નાનામવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી આધેડે રવિવારે મધરાતે કોરોનાની દવા કહી પોતાના યુવાન પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી લેતા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી યુવાન પુત્રનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આધેડ અને તેની પુત્રીની હાલત ગંભીર છે, કર્મકાંડી આધેડે પોતાનું મકાન રૂ.1.20 કરોડમાં વેચ્યું હતું પરંતુ વકીલ સહિત […]

રાજકોટ જિલ્લામાં કોરોનાથી વ્હાલસોયી દીકરીનું મોત થતાં ત્રણ જ દિવસમાં પિતાએ પણ છોડ્યો દેહ

કાળમુખા કોરોનાનાને (coronavirus) કારણે અનેક નાના એવા ભૂલકાઓએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે કોરોનાના કારણે અનેક સુહાગન સ્ત્રીઓએ પોતાનો પતિ તો કેટલાક પતિઓએ પોતાની પત્ની ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આવા બે કિસ્સાઓ રાજકોટ (Rajkot) પાસેનાં ગામડાં પણ બન્યા છે. જેના કારણે ગામ લોકોનાં આંખનાં આંસુ થંભી નથી રહ્યાં. રાજકોટ જિલ્લાના […]

રમઝાન મહિનામાં મુસ્લિમ યુવાનોએ માનવતાની મિશાલ કાયમ કરી: રોઝા રહીને પણ દર્દીઓની સેવા કરી રહ્યા છે

રાણપુરમાં માનવ સેવા સમિતિ ના મુસ્લિમ યુવાનો રમજાન મહિનામાં કરી રહ્યા છે ઉત્તમ કામગીરી. ઓક્સિજન લેવલ ઘટતું હોય તેવા દર્દી ઓને આપી રહ્યા છે તદન મફત ઓક્સિજન બોટલ. દાતાઓના સહયોગથી થતી આ કામગીરીને ગામ લોકો એ આવકારી છે. બોટાદ જિલ્લામાં 30 ગામોનું રાણપુર શહેર તાલુકો છે. હાલની કોરોના પોઝીટીવ દર્દીની પરિસ્થિતિ અહીં ચિંતાજનક હતી કારણ […]

72 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાનું મક્કમ મનોબળ: ઓક્સિજન લેવલ 60 ટકા, CRP 180; ઉપરાંત ડાયાબિટીસ-બીપી હોવા છતાં કોરોનાને હંફાવ્યો

ઊંઝાના 72 વર્ષિય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધા પાલનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયા બાદ રોજ ઊંધા સુઈ 4 લીટર પાણી પી કોરોનાને મ્હાત આપી છે. ડાયાબિટીસ બીપી જેવા ગંભીર રોગ અને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 60% હતું CRP 180 પહોંચી ગયું હતું છતાં વૃદ્ધાએ મજબૂત મનોબળ સાથે કોરોનાને હંફાવ્યો છે. શ્વાસમાં તકલીફ થતા તાત્કાલિક […]

હોસ્પિટલમાં સ્ટેચર ઉપર માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બહરાઈચમાં ઓક્સીજનની કમીનો (oxygen crisis) ભયંકર મંજર જોવા મળી રહ્યો છે. અહીં જિલ્લા હોસ્પિટલમાંથી એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ (viral video) થયો છે અહીં એક બીમાર માતાને તેની પુત્રીઓએ મોંઢાથી ઓક્સીજન આપી રહી છે. કોવિડ-19ના બીજા ચરણમાં દેશમાં ઓક્સીજનની કમીના પગલે કોરોના દર્દીઓની કેવી કફોડી હાલત થાય છે તે આ વીડિયોમાં ચોખ્ખું […]

જામનગરમાં દર્દીને હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સ ના મળી તો પાડોશીએ પોતાની ‘લેન્ડ રોવર’ કારને જ એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી

જામનગરમાં એક સેવાભાવીએ પોતાની લાખો રૂપિયાની ‘લેન્ડ રોવર’ કાર દર્દીઓના ઉપયોગ માટે આપી સેવાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. જામનગરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં આ સેવાભાવી દ્વારા હાલ પોતાની લાખો રૂપિયાની કાર સેવાઅર્થે આપી છે. જ્યારે હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે કેર સારવાર દરમિયાન મૃત્યુ […]

સંકટ સમયમાં રિલાયન્સનું મિશન ઓક્સિજન: જામનગર બન્યું મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજન ઉત્પાદનનું હબ, રિલાયન્સ દ્વારા દરરોજ 1000 ટનનું ઉત્પાદન થઈ રહ્યું છે

કોવિડ મહામારીના નવા વેવ સામે ભારત ઝઝૂમી રહ્યું છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કિંમતી જિંદગીઓ બચાવવા માટે તેના તમામ પ્રયાસો કામે લગાડવા માટે મેદાને ઉતર્યું છે. દર 10 દર્દીમાંથી એક દર્દીની જરુરિયાત RIL પૂર્ણ કરે છે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની જામનગર તેલ રિફાઇનરીમાં દરરોજ 1000 MTથી વધારે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. […]