રોડ કિનારે જમરુખ વેચી રહેલા વૃદ્ધાનો ફોટો શેર કરી IPSએ લખ્યું- ભાવ તાલ કર્યા વગર માત્ર દિલના ભાવથી લઈ લેજો
દેશમાં કોરોના વાયરસનો કેર ચાલી રહ્યો છે. રાજ્યામાં ઘણા દિવસના સખત પ્રતિબંધો બાદ હવે અર્થવ્યવસ્થાને ખોલવામાં આવી રહી છે, તો લોકો પોતાનું પેટ પાળવા માટે રોજગાર તરફ ફરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં એક વૃદ્ધ મહિલા રોડ કિનારે જમરૂખ વેચતી નજરે […]