Browsing category

સમાચાર

શિક્ષક દિને જ શિક્ષકનો આપઘાત: ‘હું નોકરી અને ઉચ્ચ અધિકારીઓથી કંટાળી ગયો છું, હવે જીવવું નથી..’ શિક્ષકે શાળામાં જ ગળાફાંસો ખાધો

શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ એક શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની કરૂણ ઘટના બની હોવાનું સામે આવતા શિક્ષકગણોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક શિક્ષકએ બે ટીપીઓ(તાલુકા પ્રાથમીક શિક્ષણ […]

શામળાજી હેન્ડગ્રેનેડ બ્લાસ્ટની તપાસ માટે લઈ ગયેલ મૃતકના ભાઇ પર પોલીસનું તાલિબાની દમન, ગુદા માર્ગે લાકડી ખોસી, પોલીસ પર આક્ષેલ લગાવી આત્મહત્યા કરી લીધી

શામળાજીના ગોઢકુલ્લા ગામે થયેલ હેન્ડગ્રેનેડ બ્લાસ્ટની તપાસ માટે લઈ ગયેલ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર રમેશ ફણુંજાના ભાઈ કાંતિ ફણુંજાએ ડુંગરના ઝાડ પર આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા તપાસ દરમિયાન તાલિબાની દમન ગુજાર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ગત […]

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર સરાજાહેર પથ્થરના ઘા મારી યુવકનું માથું છૂંદી નાંખી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર યુવકને પથ્થરના ઘા મારી કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. જેમા સરાજાહેર ધમધમતા રોડ ફૂટપાથ પાસે પથ્થરના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. રાજકોટના માલવીયા નગર પોલીસ મથકમાં ફોન આવ્યો હતો. જેમા 150 ફૂટ રિંગરોડ આવેલ ફૂટપાથ પર અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો છે. જોકે પોલીસ ઘટના […]

અયોધ્યાના સંતે આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું, આ લોકોની નાગરિકતા રદ કરો, ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો

વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા અયોધ્યાના સ્વામી પરમહંસ દાસ ફરી ચર્ચામાં આવ્યા છે. પરમહંસ દાસે આ વખતે યુપીની રાજધાની લખનૌની બાજુમાં આવેલા બારાબંકીની ભૂમિમાંથી મુસ્લિમો વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને અસદુદ્દીન ઓવૈસી પર પણ ઉગ્ર નિશાન સાધ્યું છે. સ્વામી પરમહંસ દાસે હિન્દુ રાષ્ટ્રની પણ વાત કરી અને તાલિબાનને ટેકો આપનારાઓ પર આકરા પ્રહાર કર્યા. […]

અમદાવાદમાં 25 તોલા સોનું અને કિલો મોઢે ચાંદી દહેજમાં લીધા પછી પણ લાલચુ સાસરિયાનો પરિણીત પર ત્રાસ, કહ્યું: ‘કોઈ કામ આવડતું નથી, તારા માતા-પિતાએ ડોબું ભટકાડી દીધું અમને’

છેલ્લા ઘણાં સમયથી સપ્તાહમાં અનેક પરિણીતાઓની ફરિયાદ પોલીસ સમક્ષ આવી રહી છે. મોટાભાગે કાયદા અંગેની સમજણ વધતાં અને અન્યાય સામે ચુપ ન બેસી રહેવાની હિંમત વધતાં નવી પેઢીની ઘણી પરિણીતાઓ ખુલીને પોતાના સાસરિયાઓના દહેજ તેમજ અન્ય બાબતે ત્રાસ અંગે સામે આવી રહી છે. આવો જ એક વધુ કિસ્સો અમદાવાદના વાસણામાં જોવા મળ્યો છે. જેમાં પરિણીતાએ […]

પાલિતાણા પંથકની યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી લગ્ન કર્યા અને પછી છૂટાછેડા માટે યુવતી પાસેથી રુપિયા 10 લાખ માગ્યા

ભાવનગરઃ પાલિતાણા પંથકની યુવતી સાથે પરિચય કેળવી ઝેરોક્ષની દુકાનના માલિકે દુષ્કર્મ આચરી તેના નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી દઈ પરાણે લગ્ન કર્યા હતા. બની બેસેલા પતિએ હવે ડિવોર્સ આપવા માટે 10 લાખની માંગણી કરતો હતો અને ઘરમેળે સમાધાન નહીં કરતા યુવતિએ પોલીસની મદદ માંગી હતી. પાલિતાણા પંથકની એક યુવતી પોતાના કામ અર્થે પાલિતાણાના કોર્ટ […]

આડા સંબધનો કરુણ અંત: કાકા સસરા અને પુત્રવધૂ વચ્ચેના પ્રેમ સંબંધની પરિવારને જાણ થતાં ભાગી ગયા, ચાર મહિને ઝાડ સાથે લટકતાં મળી આવ્યાં

આડા સંબંધનું પરિણામ (Illicit relations) અનેક વખત ખરાબ આવતું હોય છે. છત્તીસગઢના બિલાસપુર (Bilaspur)માં પોલીસને એક પુરુષ અને મહિલાનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો છે. બંને વચ્ચે સસરા (કાકાજી સસરા) અને પુત્રવધૂનો સંબંધ (Love relation between father in law and daughter in law) છે. બિલાસપુરના ચકરભાટા પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા કનેરીમાં ગત […]

હાહાકાર! વડતાલ મંદિરના પાર્ષદે 8 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી

સતત વિવાદોમાં સપડાયેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત વિવાદમાં આવી ચુક્યૂં છે. ગઈકાલે 47 વર્ષીય મંદિરના પાર્ષદે આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને લક્ષ્મીનારાયણ ભુવન લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરતા ચકચાર જાગી છે. ભોગ બનેલી 8 વર્ષીય બાળકીએ આ વાત તેના માતાપિતાને કરતા તેના માવતરે ચકલાસી પોલીસ મથકે આ અંગે […]

માત્ર 5 હજાર પગારે શાળામાં કામ કરતા એક કમ્પ્યૂટર ઓપરેટરે 2.15 કરોડ સામ્રાજ્યનું ઉભુ કર્યુ, આવી રીતે ભાંડો ફૂટયો

રાજસ્થાનના ભીલવાડામાં માત્ર 5000 રૂપિયાના પગારથી કોન્ટ્રાકટ પર નોકરી કરતા એક કમ્પ્યુટર ઓપરેટરે 14 વર્ષ સુધી શિક્ષણ વિભાગના કરોડો રૂપિયા ચાઉં કરી લીધા, પણ કોઇને ભનક સુધ્ધા આવી નહોતી. જો કે આખરે તેનો ભાંડો ફુટ્યો છે અને તેની સામે ગુનો નોંધાયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

ધાર્મિક નગરી ઉજ્જૈનમાં માનવતા મરી પરવારી, રસ્તા પર ફરતા પાંચ શ્વાનના મોંમા એસીડ રેડતાં દર્દનાક મોત

સદીઓથી માનવજાત સાથે પ્રાણીઓ વસવાટ કરતા આવ્યા છે. એક-બીજા સાથે તાલમીલાવીને મનુષ્યો અને પશુઓ આરામથી રહી શકે છે. જો કે પહેલા કરતા અત્યારે માણસોના વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવ્યુ છે. દયા, કરૂણા, ક્ષમા નેવે મુકી માનવતાને લજવતા કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે. પહેલાના સમયમાં પ્રાણીઓ માટે અલગ ભોજન બનાવવામાં આવતુ આજકાલ માણસ જાત ખુબ સ્વાર્થી […]