Browsing category

જાણવા જેવું

ISRO નું મિશન ચંદ્રયાન-2 કેમ અને કેટલું મહત્વનું છે જાણો વિગતે.

ભારતનું પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાનું છે. જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, અમે 15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરીશું. આ મિશન માટે ભારતના સૌથી તાકાતવર રોકેટ GSLV MK-3નો ઉપયોગ કરાશે. આ લોન્ચિગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરના બીજા લોન્ચ […]

તુલસીનો છોડ ઘરમાં હોવો કેમ જરૂરી છે, જાણો તેનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છે. આ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કારણે બહુ જ મહત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવમાં આવે છે. […]

સોશિયલ મીડિયાના વ્યસનથી ડિપ્રેશનનો ખતરો વધી રહ્યો છે, નાના બાળકથી લઇ મોટી ઉંમરના વૃદ્ધોને પડી ગઈ છે ઈંટરનેટની આદત

30મી જૂન સોશિયલ મીડિયા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ચોંકાવનારા આંકડા ખુલવા પામ્યા છે કે ઇન્ટરનેટ પર એક વ્યક્તિ સરેરાશ 26 મિનિટ ઓનલાઇન હોય છે. જ્યારે 30 વર્ષથી નીચેના 50 ટકા વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. ભારતમાં 25 કરોડ લોકો વોટસ એપ વાપરે છે. તેનો મર્યાદિત ઉપયોગ કરવાનો નિર્ધાર કરવા જેવો છે. વોટ્સએપ, ફેસબુક, […]

જેઓ તેમની નમ્રતા, પ્રામાણિકતા, સરળતા, સાહસિકતા અને ઉદારતાથી આખી દુનિયામાં ઓળખાય છે એવા ગુજરાતીઓ વિશે થોડુંક જાણીએ

એક સમયે બ્રિટિશ સામ્રાજ્યમાં ક્યારેય સૂરજ આથમતો નથી એવું કહેવાતું હતું. આજે આ વાત ગુજરાતી પ્રજાને લાગુ છે. ગુજરાતી પ્રજા પર ક્યારેય સૂરજ આથમતો નથી કારણ કે જ્યાં પણ સૂરજનાં કિરણો હોય છે ત્યાં ગુજરાતી અવશ્ય હોય છે. ચરોતરથી વેમ્બલી અને ન્યૂજર્સીથી નવસારી સુધી ફેલાયેલા ગુજરાતીઓમાં છલકતું ગુજરાતીપણું 16 સંસ્કારોને આભારી છે. આ 16 સંસ્કારો […]

મિશન ઈન્દ્રધનુષ: 5 વર્ષ સુધીનાં બાળકોને જીવલેણ રોગોથી બચાવવા માટે ફ્રીમાં કરવામાં આવે છે રસીકરણ

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ યોજના ચાલવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકનાં જન્મથી લઇને પાંચ વર્ષ સુધી અનેક પ્રકારની રસીઓ સરકાર તરફથી મફતમાં આપવામાં આવે છે. આ સમગ્ર રસીકરણ અભિયાન શહેરો, ગામડાંઓ, નગરો અને ટોળાઓમાં સામૂહિક રીતે ચલાવવામાં આવે છે. જે બાળક કોઈ કારણોસર રસીકરણ કરાવાથી ચૂકી ગયું હોય તેના […]

21 જૂન: આજે છે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ, હવે સૂર્ય દક્ષિણ દિશાએ વળશે

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. ભારતના લોકો 20 માર્ચનો દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કરે છે. સાથોસાથ 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ વર્ષે 21 જૂનને શુક્રવારે અમદાવાદમાં દિવસ 13 કલાકને 33 મિનિટ જ્યારે રાજકોટમાં દિવસ 13 કલાક […]

વરસાદમાં પ્લાસ્ટિકની ટાંકીથી બોરવેલ રિચાર્જનો જુગાડ, એક્સપર્ટથી સમજો- શું આ સંભવ છે

હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટો વાઇરલ થઇ રહ્યા છે. તેમાં એક હજાર લીટરની ક્ષમતાવળી ટાંકી દેખાઈ રહી છે. ટાંકીમાં એક મોટું કાણું અને ચારેબાજુ નાના-નાના કાણા પાડવામાં આવ્યા અને તેને અલગ-અલગ ખાડા કરીને જમીનમાં દાટી દેવાઈ છે. ટાંકીની ચારે તરફ નાના-મોટા પથ્થર મૂકી દેવાયા અને તેને ઉપર બંધ કરીને વરસાદના પાણીવાળા ઇનલેટ સાથે જોડી […]

આગ લાગે ત્યારે એક રુમાલ કઈ રીતે બચાવી શકે તમારો જીવ? જાણો

સુરતમાં જે થયું તેવું આપણી સાથે થાય તો? આ કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. પરંતુ જો આવું ખરેખર થઈ જાય તો શું કરવું તેની પણ આપણને સારી રીતે ખબર હોવી જોઈએ. એક વાત એ પણ સમજી લેવી જરુરી છે કે, આગ લાગવીથી જેટલા લોકો બળીને નથી મળતા તેના કરતા વધારે લોકો ધૂમાડો શ્વાસમાં જવાના […]

ઘર, હોટેલ, મોલ જેવી કોઈ પણ બિલ્ડીંગમાં ક્યારેય આગ લાગે ત્યારે ચોક્કસ રાખજો આટલી તકેદારી

લોકોમા પણ “ફાયર એસ્કેપ” બાબતે જાગૃતિ જરૂરી છે. ઘર, હોટેલ, મોલ જેવી કોઈ પણ બિલ્ડીંગમાં ક્યારેય આગ લાગે ત્યારે નીચેની તકેદારી રાખો. (૧) સળગતી આગમા ઘેરાઇ જાઓ ત્યારે સૌથી પહેલી અને સૌથી અગત્યની બાબત એ છે કે રઘવાયા (પેનિક / panic) ના થઇ જાઓ પણ તરત દિમાગ ચલાવીને બચવાના પ્રયાસો વિશે વિચારી લો. રઘવાયા થવાથી […]

ગીરની ગાયના સહારે ભારતીયોનું આયુષ્ય 100 વર્ષ કરવાનું અનોખું અભિયાન ચલાવતા ભાવનગરના ઉદ્યોગપતિ

ભાવનગરના એક ઉદ્યોગપતિએ લોકોનું સરેરાશ આયુષ્ય 60 વર્ષનું છે. તેને વધારીને 100 વર્ષનું થાય તે માટે ગિરગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર સંજીવની છે. તેના યોગ્ય ઉપયોગ થાય તે માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. ભાવનગર જીલ્લાનું સૌપ્રથમ USDAનું એક એકસપર્ટ અંગેનું સર્ટી પણ મેળવેલ છે. ભાવનગરના જેસીંગભાઇ જવેલર્સના નરેન્દ્રસિંહ ચૌહાણે વિશ્વભરમાં ગિરગાયના A-2 મિલ્કની માંગ […]