Browsing Category

જાણવા જેવું

સોશિયલ મીડિયાના વ્યસનથી ડિપ્રેશનનો ખતરો વધી રહ્યો છે, નાના બાળકથી લઇ મોટી ઉંમરના વૃદ્ધોને પડી ગઈ છે…

30મી જૂન સોશિયલ મીડિયા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ચોંકાવનારા આંકડા ખુલવા પામ્યા છે કે ઇન્ટરનેટ પર એક વ્યક્તિ સરેરાશ 26 મિનિટ ઓનલાઇન હોય છે. જ્યારે 30 વર્ષથી નીચેના 50 ટકા વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. ભારતમાં 25 કરોડ લોકો વોટસ એપ…
Read More...

જેઓ તેમની નમ્રતા, પ્રામાણિકતા, સરળતા, સાહસિકતા અને ઉદારતાથી આખી દુનિયામાં ઓળખાય છે એવા ગુજરાતીઓ વિશે…

એક સમયે બ્રિટિશ સામ્રાજ્યમાં ક્યારેય સૂરજ આથમતો નથી એવું કહેવાતું હતું. આજે આ વાત ગુજરાતી પ્રજાને લાગુ છે. ગુજરાતી પ્રજા પર ક્યારેય સૂરજ આથમતો નથી કારણ કે જ્યાં પણ સૂરજનાં કિરણો હોય છે ત્યાં ગુજરાતી અવશ્ય હોય છે. ચરોતરથી વેમ્બલી અને…
Read More...

મિશન ઈન્દ્રધનુષ: 5 વર્ષ સુધીનાં બાળકોને જીવલેણ રોગોથી બચાવવા માટે ફ્રીમાં કરવામાં આવે છે રસીકરણ

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ યોજના ચાલવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકનાં જન્મથી લઇને પાંચ વર્ષ સુધી અનેક પ્રકારની રસીઓ સરકાર તરફથી મફતમાં આપવામાં આવે છે. આ સમગ્ર રસીકરણ અભિયાન શહેરો, ગામડાંઓ, નગરો અને ટોળાઓમાં…
Read More...

21 જૂન: આજે છે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ, હવે સૂર્ય દક્ષિણ દિશાએ વળશે

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. ભારતના લોકો 20 માર્ચનો દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કરે છે. સાથોસાથ 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ વર્ષે 21 જૂનને…
Read More...

વરસાદમાં પ્લાસ્ટિકની ટાંકીથી બોરવેલ રિચાર્જનો જુગાડ, એક્સપર્ટથી સમજો- શું આ સંભવ છે

હાલ સોશિયલ મીડિયા પર અમુક ફોટો વાઇરલ થઇ રહ્યા છે. તેમાં એક હજાર લીટરની ક્ષમતાવળી ટાંકી દેખાઈ રહી છે. ટાંકીમાં એક મોટું કાણું અને ચારેબાજુ નાના-નાના કાણા પાડવામાં આવ્યા અને તેને અલગ-અલગ ખાડા કરીને જમીનમાં દાટી દેવાઈ છે. ટાંકીની ચારે તરફ…
Read More...

આગ લાગે ત્યારે એક રુમાલ કઈ રીતે બચાવી શકે તમારો જીવ? જાણો

સુરતમાં જે થયું તેવું આપણી સાથે થાય તો? આ કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. પરંતુ જો આવું ખરેખર થઈ જાય તો શું કરવું તેની પણ આપણને સારી રીતે ખબર હોવી જોઈએ. એક વાત એ પણ સમજી લેવી જરુરી છે કે, આગ લાગવીથી જેટલા લોકો બળીને નથી મળતા તેના કરતા વધારે…
Read More...

ઘર, હોટેલ, મોલ જેવી કોઈ પણ બિલ્ડીંગમાં ક્યારેય આગ લાગે ત્યારે ચોક્કસ રાખજો આટલી તકેદારી

લોકોમા પણ “ફાયર એસ્કેપ” બાબતે જાગૃતિ જરૂરી છે. ઘર, હોટેલ, મોલ જેવી કોઈ પણ બિલ્ડીંગમાં ક્યારેય આગ લાગે ત્યારે નીચેની તકેદારી રાખો. (૧) સળગતી આગમા ઘેરાઇ જાઓ ત્યારે સૌથી પહેલી અને સૌથી અગત્યની બાબત એ છે કે રઘવાયા (પેનિક / panic) ના થઇ…
Read More...

ગીરની ગાયના સહારે ભારતીયોનું આયુષ્ય 100 વર્ષ કરવાનું અનોખું અભિયાન ચલાવતા ભાવનગરના ઉદ્યોગપતિ

ભાવનગરના એક ઉદ્યોગપતિએ લોકોનું સરેરાશ આયુષ્ય 60 વર્ષનું છે. તેને વધારીને 100 વર્ષનું થાય તે માટે ગિરગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર સંજીવની છે. તેના યોગ્ય ઉપયોગ થાય તે માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. ભાવનગર જીલ્લાનું સૌપ્રથમ USDAનું એક એકસપર્ટ…
Read More...

કારમાં CNG ગેસ કીટ ધરાવતા માલિકોએ ખાસ ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો

દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઈને લોકો મોટાભાગે સીએનજી કાર ખરીદવાનું વધારે પસંદ કરે છે. અથવા તો પેટ્રોલ કાર ખરીદ્યા પછી તેને સીએનજીમાં કન્વર્ટ કરવાનું વિચારતા હોય છે. માત્ર એટલું જ નહીં હવે કાર ઉત્પાદક કંપનીઓ પણ પેટ્રોલ-ડીઝલ કારને…
Read More...

ધો.10-12ના વિદ્યાર્થીઓને મૂંઝવતી મૂલ્યાંકન સિસ્ટમ એટલે કે પર્સેન્ટાઈલ પદ્ધતિ છે શું? સમજો આ રીતે…

છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિની સાથે પરિણામની પદ્ધતિ પણ બદલવામાં આવી છે. જેમાં અગાઉ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓનું પર્સેન્ટેજના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે પર્સેન્ટેજની સાથે…
Read More...