Browsing Category

તહેવાર

માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે, અર્જુનની પહેલાં ગીતાનો ઉપદેશ સૂર્યદેવને…

ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય પણ ગીતાને અનેકવાર બોલવામાં આવી હતી અને સાંભળવામાં આવી હતી. સામાન્ય રીતે બધા લોકો એ નથી જાણતા કે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણએ અર્જુનને…
Read More...

કરવા ચોથ વ્રતનું મહત્વ જાણો, આ વ્રતમાં ચંદ્રદેવની સાથે ભગવાન ગણેશ, કાર્તિકેય અને શિવ-પાર્વતીની પૂજા…

હિંદુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ પર્વ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારમાં માટીના વાસણ એટલે કરવાનું વિશેષ મહત્ત્વ છે. વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની…
Read More...

રક્ષાબંધન: ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો.. શહીદે લખ્યું- હું…

1947 પછી આ ફક્ત ચોથી વાર છે, જ્યારે 15 ઓગસ્ટે રક્ષા બંધન પણ છે. દર 19 વર્ષે આ રીતે બંને પ્રસંગની તારીખ એક હોય છે. આજે વાંચો બે ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો... અશફાક ઉલ્લા: ફાંસીના 3 દિવસ પહેલાં…
Read More...

ગુરુ પૂર્ણિમા નિમિત્તે હિન્દુ ધર્મના 6 મુખ્ય ગુરુઓ અને તેમનાં પ્રેરક પ્રસંગો

આજે અષાઢી પૂર્ણિમાનો તહેવાર છે. આ તિથિએ ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ જ આપણને ધર્મ અને અધર્મ વિશે જ્ઞાન આપે છે. મહાભારત, રામાયણમાં…
Read More...