Browsing Category
સમાચાર
કોરોનાના સંકટ સમયે નિવૃત્ત સૈનિકે ગ્રેજ્યુઈટી અને પેન્શનની 15 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી
કોરોના સામે લડવા માટે સૈન્યમાંથી નિવૃત્ત થયેલા જુનિયર કમિશન ઓફિસર મોહિન્દર સિંહે ગ્રેજ્યુઈટી અને પેન્શન તથા કમાણીની 15.11 લાખ રૂપિયાની રકમ પીએમ કેયર્સ રિલીફ ફંડમાં દાન કરી દીધી છે. તેમણે કહ્યું કે,‘મને જે પણ મળ્યું દેશથી મળ્યું. હવે જ્યારે…
Read More...
Read More...
હાલની પરિસ્થિતિ જોતા અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે આર્મીને શેરીઓમાં ઉતારવાનો સમય…
અત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે. રોજબરોજ પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોને કોર્ડન કરીને ક્લસ્ટરિંગ કરાઈ રહ્યું છે. પરંતુ હવે સ્થાનિક મ્યુનિ.…
Read More...
Read More...
ગુજરાતમાં આજે કોરોનાના નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં નવા 31 કેસ સાથે કુલ કેસ 432 થયા, તમામ…
ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી…
Read More...
Read More...
અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારો, હુમલાખોરોએ ગાડીના કાચ તોડ્યાં, 15ની અટકાયત કરાઈ
અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 197 થઈ ગઈ છે. તેવામાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યાં શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ…
Read More...
Read More...
કોરોના દર્દીની સારવાર કરનારા હેલ્થ વર્કર કપલની ભાવુક પળોની આ તસવીર જોઈને તમે પણ રડી પડશો
કોરોના વાયરસની સામે યુદ્ધના મેદાનમાં જો કોઈ સૌથી આગળ રહીને લડી રહ્યું છે, તો તે છે હેલ્થકેર પ્રોફેશનલ્સ. પોતાની ફરજ બજાવવા માટે તેઓ ઘણા બધા બલિદાનો આપી રહ્યા છે. પોતાના પરિવાર અને બાળકોથી દૂર રહીને તેઓ લોકોને સ્વસ્થ કરવાની કામગીરી કરી રહ્યા…
Read More...
Read More...
કોરોના માટે દવા આપીને આજે ભારતે 69 વર્ષ જૂનાં અમેરિકાના ઉપકારનો બદલો વાળી દીધો
સમય-સમયની વાત છે. એક સમય હતો જ્યારે ભારત ભયંકર ભૂખમરા અને અનાજની અછત સામે મરવા પડ્યું હતું. ત્યારે અમેરિકા પાસેથી મદદ માગી હતી અને અમેરિકાએ ભારતને મદદ કરી હતી. પરંતુ આજે દુનિયાનો સુપર પાવર દેશ કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે મદદ માગી…
Read More...
Read More...
કોરોના મહામારીના સંકટના સમયમાં 108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી…
નોકરી કરતી માતાને પોતાના બાળકની સૌથી વધુ ચિંતા રહેતી હોય છે. અને ખાસ કરીને જો બાળકને તકલીફ હોય તો ખાસ તેની વધુ ચિંતા સતાવતી હોય છે પરંતુ અમદાવાદમાં કોરોના વાઇરસ સામે જંગમાં 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતાં સાચા રાષ્ટ્ર રક્ષક એવા જયા રાઠોડ 6…
Read More...
Read More...
લોકડાઉન પુરું થતા પહેલાં પ્રધાનમંત્રી મોદી ફરી દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે…
કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે લાગુ 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14 એપ્રિલે પુરુ થઈ રહ્યું છે. આ પહેલા 9 રાજ્યો લોકડાઉન વધારવાની માંગ કેન્દ્ર સરકારને કરી ચૂક્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વખત દેશને સંબોધિત…
Read More...
Read More...
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં તૈયાર કરી
રાજકોટમાં 1 લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં નવા આયામ ઊભા કર્યા છે. આ સિલસિલો હજુ આગળ વધ્યો છે અને 1500થી 2000માં મળતી પીપીઈ કિટ 480 રૂપિયામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જ્યોતિ સીએનસીએ તૈયાર કરી છે અને માત્ર 7 દિવસમાં…
Read More...
Read More...
કોરોનાને હરાવવા માટે 108માં ફરજ બજાવતા આ પતિ-પત્ની ખરા અર્થમાં બન્યા રાષ્ટ્રરક્ષક, 8 મહિનાના પુત્રને…
કોરોના વાઈરસની મહામારીને પગલે આખો દેશ લોકડાઉન છે, ત્યારે લોકડાઉન દરમિયાન નર્મદા જિલ્લાનું દંપતી સાચા અર્થમાં રાષ્ટ્ર રક્ષક બની રહ્યું છે. આ દંપતી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે. તેઓ પોતાના 8 મહિનાના બાળકને ઘરે મૂકીને કોરોના સામેની લડાઇમાં…
Read More...
Read More...
