Browsing Category

સમાચાર

આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના અતિરેકથી ચામડીના હેલ્ધી બેક્ટેરિયા મરી જતા હોવાથી સાબુથી જ હાથ ધોવા…

આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરથી કોરોનાના વાઈરસ સામે રક્ષણ મળે છે તે વાત સાચી. પરંતુ, આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરના અતિરેકથી હાથમાં ડ્રાયનેસ, ખંજવાળ, ખરજવું અને ચામડીનાં હેલ્ધી બેક્ટેરિયાનો નાશ થાય છે. સિવિલના ચામડી વિભાગમાં સેનિટાઇઝરના અતિરેકથી…
Read More...

મોતના સૌદાગર! સુરતમાંથી પકડાયું નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનું કૌભાંડ, 5ની ધરપકડ કરી 8 લાખનો…

કોરોનાના દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટોસિલિજુમેબ નામના મોંઘી કિંમતના ઇન્જેક્શનમાં નફાખોરી બાદ હવે નકલી ઇન્જેક્શન બનાવીને વેચવાનું કૌભાંડ ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યું છે. અમદાવાદમાં વેચાતા નકલી…
Read More...

300 ચીનીઓને મોતને ઘાટ ઉતારી શહીદ થયા હતા જશવંત સિંહ, મૃત્યુ બાદ પણ દેશની રક્ષા કરતા હોવાની છે…

ભારતીય સૈન્યના ઘણા કિસ્સા છે કે જે તમે સાંભળો એટલે છાતી ગજ ગજ ફૂલે અને તમને ભારતીય હોવા પર ગર્વ થાય. ભારતને આઝાદી અપાવવાથી લઇને આજ સુધી સૈનિકો દેશની રક્ષા કરે છે અને કેટલાય સૈનિકોએ પોતાના જીવ મા ભારતી માટે આપી દીધા છે. આજે અમે એક એવા…
Read More...

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ.તેજસ પટેલે આપ્યા કોરોના અંગેના લોકોમાં રહેલા…

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ.તેજસ પટેલે કોરોના અંગેના લોકોમાં રહેલા ડરના જવાબ આપતા જણાવ્યું હતું કે, દવાઓના રીસ્પોન્સના લીધે કેટલાક શહેરોમાં વાઇરસ મંદ પડ્યો છે, દેશમાં ચોક્કસ વિસ્તારોમાં હર્ડ ઇમ્યુનિટીની શરૂઆત થઈ છે.…
Read More...

કોરોનાથી મૃત્યુના સરકારી આંકડા અને વિવિધ સ્મશાનમાં અંતિમવિધિના આંકડા વચ્ચે 4 ગણું અંતર, જાણો શું છે…

અમદાવાદ. મ્યુનિસિપિલ કોર્પોરેશન શહેરમાં 13 દિવસથી કોરોનાથી થયેલા મોતના આંકડા માત્ર 79 હોવાનો દાવો કરે છે. પરંતુ લોકો પાસે ફરતી શહેરના વિવિધ સ્મશાનની યાદી આ 13 દિવસમાં 329 મોત થયાનું બતાવે છે. આમ મૃત્યુઆંક ઓછો બતાવવાની પોલંપોલ ચાલતી હોવાની…
Read More...

સુનિતા યાદવે FB લાઈવમાં, કહ્યું- હોમ મિનિસ્ટરના નવાબજાદાને પણ રોકી શકું, હજી પણ મારામાં પાવર છે

વરાછા વિસ્તારમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે ઘર્ષણ બાદ વિવાદમાં આવેલી લોકરક્ષક સુનિતા યાદવ ફરી ફેસબૂક પર લાઈવ થઈ હતી. જેમાં તેણે હજુ પણ કોઈ પણથી ડરતી ન હોવાનું જણાવ્યું હતું. આ સાથે જણાવ્યું હતું કે, હોમ મિનિસ્ટરના નવાબજાદા અને…
Read More...

સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી, કોરોનાગ્રસ્ત વૃદ્ધાને ઘર નજીક મૂકી આવ્યા, ઘરે પહોંચ્યાની ગણતરીની…

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં એક કોરોનાગ્રસ્ત વૃદ્ધાને ઘર નજીક મૂકી આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધાનું ઘરે પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તબિયત સારી હોવાનું…
Read More...

ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર: કોરોનાથી મોતમાં ગુજરાત નંબર વન, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં…

દેશમાં કોરોનાના કેસ 10 લાખને પાર થઈ ચુક્યા છે. ત્યારે કોરોનાથી થતાં મૃત્યુ મામલે ચોંકાવનારી હકિકત આંકડા મારફતે સામે આવી છે. શરૂઆતથી લઈને બુધવાર સુધીના કોરોનાના આંકડા પરથી એટલું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં…
Read More...

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત: આજે રેકોર્ડબ્રેક 960 કેસ નોંધાયા: કુલ કેસ 47,476 થયા: મૃત્યુઆંક 2,127…

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની ગઇકાલે સમીક્ષા કરી હતી.ત્યારે રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ-19ના…
Read More...

માતા-પિતા કોરોના પોઝિટિવ થયાં તો છ મહિનાના દીકરાને ડૉક્ટરે એક મહિના સુધી સાચવ્યો, બાળકને તેની માતાને…

બુધવારે 15 જુલાઈના રોજ કોચી ખાતે ભારે ઈમોશનલ દૃશ્યો સર્જાયાં હતાં. ડૉ. મેરી અનિતાએ છ મહિનાના એલ્વિન નામના બાળકને તેની માતાને સોંપ્યું અને ખુદ ચોધાર આંસુએ રડી પડ્યાં. એ જોઈને ત્યાં ઊભેલા લોકોને પણ ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. કોઈ ફિલ્મનું દૃશ્ય…
Read More...