Browsing Category
સમાચાર
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મહિલા PSI ટીમ સાથે 10 મિનિટમાં પહોંચ્યા, કોરોનાના ડર વિના 41 દર્દીને…
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીનાં મૃત્યુ થયા હતા. મોટાભાગના દર્દી દાઝી જવાથી કે ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે કોરોનાના અન્ય 41 દર્દીના જીવ…
Read More...
Read More...
રાજકોટમાં પિતાનો વલોપાતઃ પુત્રી જે માગે તે હું લઈને આપતો, છેલ્લે મને કહ્યું હું આ ઘરનું પાણી નહીં…
ગુરૂવારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોપાલભાઈ નકુમે પોતાની જ સગી પુત્રીને કપડા ધોવાના ધોકાથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. ગોપાલભાઇએ પોલીસ સમક્ષ પોતાનો વલોપાત ઠાલવ્યો હતો.…
Read More...
Read More...
સાચો કોરોના વોરિયર વોર્ડ બોય ચિરાગ પટેલ જીવની પરવા કર્યા વગર ઓક્સિજન માસ્ક પહેરી ICUમાં ધુમાડામાં…
નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં ICUમાં 8 દર્દીઓના કરુણ મોત નીપજ્યાં હતાં. આગ એટલી ભયાનક અને ધુમાડો એટલો હતો કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. જેથી કોઈપણ વ્યક્તિ અંદર જવા માટે તૈયાર ન હતું. હોસ્પિટલમાંથી બહાર નીકળી લોકો…
Read More...
Read More...
કેરલના કોઝિકોડમાં એર ઇન્ડિયાના પ્લેનનુ ક્રેશ લેન્ડિંગ થવાથી બે ટુકડાં થયા, ફ્લાઇટમાં ક્રૂ સહિત 191…
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. ભારે વરસાદના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું…
Read More...
Read More...
અમેરિકામાં વધુ એક સંક્રમણ: હવે લાલ ડુંગળીથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે, 34 રાજ્યોમાં ચેપ ફેલાયો, લાખો…
અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં લાલ અને પીળી ડુંગળીમાંથી સેલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અહીંનાં 34 રાજ્યોમાં 400થી વધુ લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ…
Read More...
Read More...
જન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામીનો વીડિયો વાયરલ
યજ્ઞપુરષ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ યજ્ઞપુરષ સ્વામીએ સ્વબચાવની માગ કરી છે. વોટસએપમાં બચાવની માંગ સાથે મેસેજ વાયરલ કર્યા છે. સત્તાધારી સંતો-સત્તાધિશો ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હરિભક્તોને ઇમોશનલી બ્લેકમેલ કરાતા…
Read More...
Read More...
RTE હેઠળ પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખથી ભરી શકશો ફોર્મ, જાણો સમગ્ર વિગત
RTE(રાઇટ ટુ એજ્યુકેશન) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. RTE એક્ટ હેઠળ શુક્રવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમારા બાળકોને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં…
Read More...
Read More...
રાજકોટમાં દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્નની જીદ કરતા પિતાએ માથામાં ધોકો મારી હત્યા કરી નાખી
શહેરના ગાંધીગ્રામ (Gandhigram) વિસ્તારમાં ખુદ પિતાએ સગી દીકરીને માથામાં કપડાં ધોવાનો ધોકો મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. 20 વર્ષીય યુવતીને એક મુસ્લિમ યુવક (Muslim Youth) સાથે પ્રેમ સંબંધ (Love) હતો. યુવતી છેલ્લા એક કે દોઢ વર્ષથી મુસ્લિમ…
Read More...
Read More...
OMG! વધુ એક અભિનેત્રીએ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક…
ગત કેટલાક મહિનામાં ઘણા કલાકારોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ક્રમમાં હવે ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકની આત્મહત્યા કરવાની ખબર સામે આવી છે. અભિનેત્રીએ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મુંબઇના…
Read More...
Read More...
‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફૅમ ટીવી એક્ટર સમીર શર્માએ કિચનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ તથા ‘કહાની ઘર ઘર કી’ સિરિયલથી લોકપ્રિય થયેલા એક્ટર તથા મોડલ 44 વર્ષીય સમીર શર્માએ આત્મહત્યા કરી હતી. પાંચ ઓગસ્ટની રાત્રે ચોકીદારે સમીરના ઘરમાં તેને લટકતી હાલતમાં જોયો હતો. પોલીસને આશંકા છે કે સમીરે ત્રણ દિવસ…
Read More...
Read More...
