Browsing Category
સમાચાર
કશ્મીરમાં 8 મહિનામાં ફરજ બજાવતા 18 જવાનોએ કરી આત્મહત્યા, કારણ જાણી હચમચી જશો
કશ્મીરમાં સુરક્ષા જવાનોમાં આત્મહત્યા અને સાથી જવાનની હત્યાના બનાવ વધી રહ્યા છે.. ચાલુ વર્ષે 8 મહિનામાં કશ્મીરમાં 18 જવાનોએ આત્મહત્યા કરી છે. જ્યારે સાથી જવાનોના હુમલામાં 6 જવાનના મૃત્યુ થયા છે.. સેના અને પેરામિલિટ્રી ફોર્સના સૂત્રો દ્વારા આ…
Read More...
Read More...
53 વખત બદલી કરાયેલા વરીષ્ઠ IAS ઑફિસરનો મોટો સવાલ, CBI માટે 800 કરોડનું બજેટ, શું અત્યાર સુધી કોઈ…
હરિયાણાના બહુ ચર્ચિત વરીષ્ઠ IAS અધિકારી અશોક ખેમકાએ હવે CBIના કામકાજ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને CBI પર નિશાન સાધ્યું હતું.
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે સીબીઆઇનું વાર્ષિક બજેટ 800 કરોડ રૂપિયા.…
Read More...
Read More...
સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો હવે રીતસર ઉઘરાણા અને વાહન ચાલકો સાથે હાથાફાયીથી લઈ દાદાગીરી પર ઉતરી…
માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાની જવાબદારી જે ટ્રાફિક બ્રિગેડના જવાનો પર છે, તે હવે રિતસર દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની જોવા મળેલી દાદાગીરીનો વીડિયો સુરતના સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે. જે…
Read More...
Read More...
સુરતમાં કમ્પ્યુટર એન્જિનિયર વિદ્યાર્થીનો આપઘાત, પટેલ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો
ભગવાન મહાવીર કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવક છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ડિપ્રેશનની બીમારી હોવાથી અંતિમ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી…
Read More...
Read More...
અડધી રાતે અમદાવાદમાં મહિલાઓ સલામતની છાપ હવે ભૂંસાઈ, ધોળે દિવસે યુવતીની છેડતી, બચાવવા આવેલાની આંગળીઓ…
અમદાવાદ હવે ધીમે ધીમે અન્ય રાજ્યોની જેમ ગુનેગારોનું હબ બનતું જઇ રહ્યું છે. પહેલા રાતે મહિલાઓ ઘરે મોડા આવતી તો પણ કોઈ ચિંતા ન હતી. પણ હવે ધોળે દિવસે છેડતીના બનાવ બની રહ્યા છે. રખિયાલ પાસે એક મહિલાને સવારના 11 વાગે 3 લોકો પીછો કરતા હતા અને…
Read More...
Read More...
કોરોના કારણે ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ 103 વર્ષીય ડૉ. એસ. પદ્માવતીનું નિધન થયું
કોરોના વાઈરસને લીધે 103 વર્ષનાં ડૉ. એસ પદ્માવતીનું મૃત્યુ થયું છે. રવિવારે નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટે આ જાણકારી આપી. છેલ્લા 11 દિવસથી નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ હતાં.
તેમનો…
Read More...
Read More...
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર
સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. તેમની સર્જરી પણ કરવામાં આવી હતી.…
Read More...
Read More...
તોડબાજ PI જે કે રાઠોડનો રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો, માહિલા પીડિતાએ PI પર લગાવ્યા આરોપ
PSI શ્વેતા જાડેજાએ તોડ કર્યો હતો. તેની જેમ જ નરોડાના PI જે કે રાઠોડે પણ રૂા. 40 લાખનો તોડ કર્યો હોવાનો મુદ્દો સામે આવ્યો હતો જેમાં વધુ એક રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો છે.
તોડબાજ PI જે કે રાઠોડનો વધુ એક કાંડ સામે આવ્યો છે. હવે માહિલા…
Read More...
Read More...
દિલ્હીમાં સતત છઠ્ઠા વર્ષે પણ વીજળીના દરમાં વધારો નહીં, મળતી રહેશે 24 કલાક લાઇટ, 201-400 યૂનિટની ખતત…
દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને…
Read More...
Read More...
સુરતમાં પાક વીમા અને દેવા માફી મુદ્દે ખેડૂતોએ સરકાર સામે કર્યું લડતનું એલાન
કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે. પાક વીમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે. ગુજરાતમાં પહેલીવાર ખેડૂતો ડીજિટલ આંદોલન કર્યું છે.
સોશિયલ મિડિયાના માધ્યમથી રાજ્યના…
Read More...
Read More...
