Trending
- મોઢામાંથી આવતી ખરાબ વાસના કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ જાઓ છો? તો આ ઘરેલુ ઉપચાર અપાવશે ફાયદો
- અડધી રાત્રે ઉંઘ ખુલી જાય છે? અને પછી નથી આવતી ઉંઘ તો અપનાવો આ 8 ટ્રીક, અચૂક થશે ફાયદો
- શું તમને પણ અડધી રાતે અચાનક પગ અને અંગૂઠામાં થાય છે દુખાવો, તો ન કરશો નજરઅંદાજ, જાણો તેના કારણો
- દ્રાક્ષ ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા, રોજ ખાશો તો આવા ખતરનાક રોગોનો થશે ખાતમો, જાણો અને શેર કરો
- શું તમારે પણ નસ દબાઇ ગઇ છે અને દુખાવો થાય છે તો ઘરે જ કરો આ સહેલા ઉપાય, અચૂક મળશે રાહત
- દિવસભર ફિટ અને એક્ટિવ રહેવા દરેકે પીવું જોઈએ ખજૂર વાળું, થશે અઢળક ફાયદા, જાણો અને શેર કરો
- ખરતા વાળ હોય કે ખોડો, દરેક સમસ્યાનો છે એક ઉપાય ડુંગળી, કરો આ ઇલાજ અચૂક મળશે રીઝલ્ટ
- શું તમારી આંખની આસપાસ પણ જોવા મળે છે આવી ફોલ્લીઓ તો અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, જાણો અને શેર કરો
- બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર બન્યું ડિજિટલ, ગામમાં ફ્રી વાઇફાઇ સુવિધા, અંડર ગ્રાઉન્ડ વીજ અને કેબલ લાઈન, RCC માર્ગ, પેવરબ્લોક સહિતની સુવિધા NRI દાતાઓની મદદથી બનાવી છે
- ગુણોથી ભરપૂર છે સીતાફળ, રોગ પ્રતિકારક શક્તિમાં થશે બમણો વધારો, ફાયદા જાણીને થશે આશ્ચર્ય
Browsing Category
ધાર્મિક
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ થાય છે ‘ભસ્મ આરતી’, સૃષ્ટિનો સાર ભસ્મ હોવાથી ભગવાન શિવ તેને ધારણ કરે…
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્મા પ્રમાણે, શિવજીને ભસ્મ ઘણી પ્રિય…
Read More...
Read More...
નાગ પાંચમની રોચક કથાઓ અને મહત્વ
શ્રાવણ માસની પાંચમ નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે…
Read More...
Read More...
શિવલિંગ ઉપર અભિષેક કેમ કરવામાં આવે છે? શ્રાવણમાં શિવજીનો રૂદ્રાભિષેક કરવાની છે પરંપરા, જાણો તેનું…
શ્રાવણ મહિનામાં શિવજીનો રૂદ્રાભિષેક વિશેષ રૂપથી કરવામાં આવે છે. રૂદ્ર અભિષેક એટલે રૂદ્રને સ્નાન કરાવવું. શિવજીનું એક નામ રૂદ્ર પણ છે. તાંબાના લોટાથી શિવલિંગ ઉપર જળની ધારા અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ ઉપર જળ કેમ ચઢાવવામાં આવે છે, આ અંગે…
Read More...
Read More...
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે શરૂ થતું ‘જીવંતિકા વ્રત‘, જાણો તેનું મહત્વ અને વિધિ.
પવિત્ર શ્રવણ માસમાં શિવના પૂજન-અર્ચન-ભક્તિમાં રસબોળ થતાં ભક્તોને સાથે વિવિધ તહેવારોને ઊજવવાનો અગમ્ય આનંદ મળે છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ અને એકાત્મતાનો સમન્વય મહાદેવનાં વ્રતોમાં થાય છે. સાથે સાથે પોતાના પરિવાર માટે ખાસ કરીને…
Read More...
Read More...
અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાના મંદિરમાં છે મહાકાય મધપૂડો, વર્ષોથી આવતા ભાવિકોને હજુ સુધી નથી…
ઓલપાડ તાલુકાના ડભારી ગામે અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. આ ધાર્મિક સ્થાનને અહિં લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે. દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રધ્ધા અને આસ્થા છે. જેનો પુરાવો મંદિરના ગર્ભ ગૃહમાં…
Read More...
Read More...
મહાશિવરાત્રિના દિવસે શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી મન શાંત થાય છે
આજે મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવપૂજા કરવાથી ભક્તનું મન શાંત થાય છે. નેગેટિવ વિચારો દૂર થાય છે. શિવપુરાણમાં શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતી અનેક…
Read More...
Read More...
ગાયની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી? ગૌમાતાનું વેદ-પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવજીવનમાં છે અનોખું…
પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે. જેમાંથી એક કથા પ્રમાણે, જયારે બ્રહ્માજી એકમુખથી અમૃતપાન કરતા હતાં ત્યારે બીજા મુખમાંથી કેટલાંક અમૃતના ટીપા બહાર આવ્યા હતાં. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, એક બીજા મત…
Read More...
Read More...
નડિયાદના આ મંદિરમાં થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, 189 વર્ષ પહેલા યોગીરાજ સંતરામ મહારાજે અહી જીવીત…
નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાકર વર્ષનો લ્હાવો લીધો હતો.નડિયાદના…
Read More...
Read More...
નર્મદા જયંતીઃ જાણો કેવી રીતે થઈ નર્મદાની ઉત્પત્તિ? પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા છે હજારો તીર્થ
મહા મહિનાના સુદ પક્ષની સાતમના રોજ નર્મદા જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે 1 ફેબ્રુઆરી, શનિવારે આ પર્વ છે. નર્મદા ભારતની સૌથી પ્રમુખ નદીઓમાંથી એક છે. જેનો ઉલ્લેખ રામાયણ, મહાભારત વગેરે અનેક ધર્મગ્રંથોમાં મળી આવે છે. થોડાં ગ્રંથ પ્રમાણે…
Read More...
Read More...
મકરસંક્રાંતિએ કઈ રાશિના લોકોએ શું દાન કરવું? અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો જાણો
મંગળવાર અને તા.૧૪મી જાન્યુઆરીના રાત્રિ ના ૦૨.૦૯ મિનિટે સૂર્ય મહારાજ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે ૧૫ ની રાત્રે ૨.૦૯ કલાકે સૂર્ય મકરમાં પ્રવેશ કરશે. જેથી આ વર્ષે મકર સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦, બુધવારના રોજ…
Read More...
Read More...