Trending
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 490 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 257,342 થયો
- એક નહીં અનેક રોગોનો રામબાણ ઇલાજ છે ડુંગળી, ફાયદા જાણીને આજથી જ કરશો ઉપયોગ
- ખુદ અશિક્ષિત હોવા છતાં આ ગંગા સ્વરૂપ બહેને 5 સંતાનને કાળી મજૂરી કરીને ભણાવ્યાં, બે દીકરી બની પોલીસ
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 256,852 થયો
- શિયાળામાં રસોઈમાં કરો આ મસાલાનો ઉપયોગ, તરત જ દૂર ભાગશે શરદી, જાણો અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 495 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,56,367 થયો
- શું તમે પણ યુરિન રોકી રાખો છો તો થઇ જજો સાવધાન! ભૂલથી પણ ન કરતા યુરિન રોકી રાખવાની ભૂલ, નહીંતર થશે ગંભીર સમસ્યા, જાણો ઇલાજ
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 518 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,55,872 થયો
- શું તમને કાનમાં સખત દુખાવો થાય છે તો કરો આ ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત
- સનાતન ધર્મ અનુસાર સોળ પ્રકારે થતી સંસ્કાર વિધિ શું છે જાણીલો
Browsing Category
ચુંટણી માહિતી
મહાપર્વના મહારથીઓનું ફરજ પાલન તો જૂઓ: ખભે 11 મહિનાનું બાળક અને બેગ લઈને ફરજ માટે તૈયાર કર્મચારી
લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. રાજ્યની 26 બેઠકો પર વધુને વધુ મતદારો સારી રીતે મત આપી શકે એ માટે રાજ્યભરમાં 2.23 લાખ કર્મચારીઓ જહેમત લઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ પણ છે. મતદાન ભલે આજે હોય પણ આ…
Read More...
Read More...
સૌરાષ્ટ્રમાં નોખા-અનોખા મતદાન, સેલિબ્રિટીઝ, શતાયુ, દિવ્યાંગો અને નવદંપતિએ કર્યુ મતદાન.. જુઓ..
ઉમેદવારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં સેલિબ્રિટીઝ પણ મતદાન કરતાં જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ રૈયા રોડ પર આવેલી જ્ઞાન શાળામાં મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.- જાફરાબાદમાં માછીમારો…
Read More...
Read More...
તમારા એક મતનું શું મૂલ્ય છે ? અચૂક વાંચજો અને દરેક લોકો અચૂક મતદાન કરજો અને કરાવજો
આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે. ભારતના નાગરિક તરીકે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું સંચાલન કોના હાથમાં આપવું એનો નિર્ણય કરવાનો અતિ મહત્વનો દિવસ છે. મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે.લોકશાહીને જીવંત રાખવા અને…
Read More...
Read More...
ચૂંટણી કાર્ડ વિના પણ કરી શકો છો મતદાન, આ 11 ડોક્યૂમેન્ટ્સમાંથી કોઈ એકની પડશે જરૂર
લોકસભા ચૂંટણીને આડે હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણી પંચ દરેક મતદારને ચૂંટણી કાર્ડ આપે છે, જેના દ્વારા તે સરળતાની મતદાન કરી શકે. પણ ઘણાં લોકો એવા હોય છે જેમનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય છે. ચૂંટણી કાર્ડ ન હોય તો પણ દરેક મતદાર…
Read More...
Read More...
મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં? તમે જાતે જ આ લિંક પર ક્લિક કરીને ચેક કરીલો
રાજ્યની 26 લોકસભા બેઠક પર થોડા દિવસ બાદ ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેજો નહીંતર દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તેવી સ્થિતિ સર્જાશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના સત્તાવાર રિપોર્ટ મુજબ, કુલ 6.7…
Read More...
Read More...
“રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળશે તો લોહીમાં ભાજપ હોય તો પણ વિરોધ થશે”
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ ઝટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 14 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ…
Read More...
Read More...
પોરબંદરમાં રાદડિયા પરિવારની ટિકિટ નક્કી! વિઠ્ઠલભાઇ નહીં લડે, શિષ્ય વસોયા લડશે તો ગુરૂના પત્નીને…
ભાજપે ગુજરાતમાં મોટાભાગના સાંસદને રિપિટ ટિકિટ આપી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદરમાં કોને ટિકિટ આપશે તેનું કોકડુ ગુચવાયું છે. પોરબંદરમાં રાદડિયા પરિવારને જ ટિકિટ જોઇએ છે તેવો આગ્રહ જોવા મળી રહ્યો છે. રાદડિયા…
Read More...
Read More...
નરેશ પટેલ અને ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, પુત્ર શિવરાજને ચૂંટણી લડાવવાની ચર્ચા તેજ
રાજકોટ- લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જે બાદ પુત્રને લડાવવાની ચર્ચા…
Read More...
Read More...
આચાર સંહિતા એટલે શું ? આચાર સંહિતામાં કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર શું કરી શકે અને શું ન કરી શકે?
આચાર સંહિતા એટલે શું ?આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે…
Read More...
Read More...