Browsing Category

ધાર્મિક

તુલસી પૂજા અને વિવાહનો મહાપર્વ દેવઉઠી એકાદશી, શાલિગ્રામની સાથે કરવામાં આવે છે તુલસી પૂજા

આજે તુલસી વિવાહ, દેવઉઠી એટલે દેવ પ્રબોધિની એકાદશી છે. આ તિથિ પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની સાથે જ તુલસીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. તુલસીના લગ્ન શાલિગ્રામ (વિષ્ણુનું સ્વરૂપ) સાથે કરવામાં આવે છે. માન્યતા છે કે, દેવઉઠી એકાદશીએ શ્રીહરિ…
Read More...

દેવઉઠી અગિયારસ, શું છે તુલસી વિવાહની પરંપરા, કેવી રીતે કરવી માંગલિક કાર્યની શરૂઆત, જાણો અને શેર કરો

કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસને લોકો દેવઉઠની એકાદશીના નામથી ઓળખે છે. માન્યતા છે કે, ક્ષીર સાગરમાં ચાર મહિનાની યોગનિદ્રા બાદ ભગવાન વિષ્ણુજી આ દિવસે જાગે છે. કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસ એટલે દેવઉઠની અથવા દેવોત્થાન એકાદશીએ…
Read More...

ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક એટલે ભાઈબીજ, યમ અને યમુનાની પૂજાનો દિવસ, જાણો કથા અને મહત્વ

કારતક મહિનાના સુદ પક્ષની બીજા અર્થાત્ દિવાળીના બૂજા દિવસે ભાઈબીજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના મસ્તક ઉપર તિલક લગાવીને તેમની લાંબી ઉંમર માટે મનોકામના કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાઈના મસ્તક પર તિલક લગાવવાથી યમરાજ એ…
Read More...

દિવાળીએ રાતે સુખ-સમૃદ્ધિની કામનાથી કઇ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઇએ? જાણો અને શેર કરો

દિવાળીએ રાતે ઘરની આસપાસ લક્ષ્મીજીના સ્વાગત માટે દીવો પ્રગટાવવો જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે દિવાળીએ રાતે થોડી ખાસ જગ્યાએ દીવો જરૂર પ્રગટાવવો જોઇએ. જાણો આ જગ્યાઓ કઇ-કઇ છે... લક્ષ્મી પૂજા પહેલાં મુખ્ય દ્વારે બંને બાજુ…
Read More...

કાળી ચૌદશનું મહત્વ અને માન્યતાઓ, કાળી ચૌદશનું વ્રત કરવાથી શ્રીકૃષ્ણ સૌંદર્ય પ્રદાન કરે છે, યમના…

દિવાળીના ઠીક એક દિવસ પહેલાં કાળી ચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને નરક ચૌદશ, નાની દિવાળી, રૂપ ચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જે વ્યક્તિ પૂજા અને દીવો પ્રગટાવે છે તે વ્યક્તિને તમામ પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. દિવાળી…
Read More...

નવરાત્રિના નવ દિવસ શા માટે પ્રગટાવવામાં આવે છે અખંડ જ્યોત? શું છે માન્યતા? કેવા છે નિયમ? જાણો અને…

નવરાત્રિ (Navaratri 2021) પાવન પર્વ શરૂ થઈ ગયો છે. આ નવ દિવસો એટલે માં દુર્ગાની ભક્તિમાં રંગાઇ જવાના દિવસો. નવરાત્રિના દિવસો દરમિયાન માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે અખંડ જ્યોતિ(Akhand Jyoti) પ્રજ્વલિત કરવાની એક ખાસ પ્રથા છે. નવરાત્રિ શરૂ…
Read More...

જયા પાર્વતી વ્રત: શુ કરવું? શુ ન કરવું? પૂજન વીધી અને માહત્મ્ય જાણો

જયા પાર્વતી વ્રતનો પ્રારંભ 21 જુલાઈને બુધવારથી થઈ રહ્યો છે. વ્રત સાથે જોડાયેલી મહત્વની બાબતો વિશે અહીં જણાવાયું છે. જયા પાર્વતીવ્રતને વિજ્યાવ્રત પણ કહેવાય છે. ખાસ કરીને વિવાહીત મહિલાઓ અને કુંવારીકાઓ આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી, વિવાહીત…
Read More...

ગુજરાતનું એકમાત્ર એવું આસ્થાનું કેન્દ્ર કે જ્યાં લોકોની માનતા પૂરી થતાં પાણીની બોટલો અને પાઉચ ચડાવે…

ગુજરાતમાં આસ્થાનું એક અનોખું કેન્દ્ર મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પૂર્ણ થતાં લોકો અહીં પોતાના પરિવાર સાથે આવી પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આ આસ્થાનું કેન્દ્ર હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં માત્ર પાણી ચડવાથી…
Read More...

કાલાષ્ટમી વ્રત: પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને ભોજન કરાવવાની પરંપરા છે

ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 2 જૂનના રોજ છે. આ દિવસે શિવજીના રૂદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે.…
Read More...

સનાતન ધર્મ અનુસાર સોળ પ્રકારે થતી સંસ્કાર વિધિ શું છે જાણીલો

ઘણા માતા – પિતા છે જેઓ તેમનાં નાસમજ બાળકોને જબરદસ્તીથી નમસ્કાર કરાવે છે. બાળ મજૂરી ગુનો છે. તો કોઈનાં ચરણોમાં બાળકને જબરદસ્તીથી પ્રણામ કરાવવા પણ ગુનો જ છે. તેની ઊર્જાને જાગવા દો. લોકો સંસ્કારના નામે તેમને જેલ આપે છે. સંસ્કારના નામે આપણે…
Read More...