Browsing Category

પટેલ સમાજ

પહેલું વાહન ગોંડલ જ્યારે છેલ્લું વાહન રાજકોટમાં, આવો હતો માં ખોડલની શોભાયાત્રા નો નઝારો

આજથી બરાબર 1 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 17/01/2017 ના દિવસે ખોડલધામ કાગવડ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પાંચ દિવસીય મહોત્સવનો  શુભારંભ માતાજીની શોભાયાત્રા દ્વારા થયો હતો, આ શોભાયાત્રા યાત્રામાં લાખો લોકો જોડાયા હતા અને અનેક રેકોર્ડ બન્યા હતા…
Read More...

કેનેડામાં ઓફિસ ખોલનારા આ છે પ્રથમ પટેલ Lawyer, 14 કલાકનું વર્કિંગ

કેનેડામાં સૌથી નાની ઉંમરમાં જો કોઇ ઇન્ડિયન વકીલે પોતાની ઓફિસ ખોલી હોય તો તે એક ગુજરાતી અને તેમાંય પટેલ છે. માત્ર 39 વર્ષના આ પટેલ Lawyer (વકીલ) નું નામ છે પ્રણવ પટેલ. પ્રણવ પટેલ ઇમિગ્રેશન વકીલ હોવાની સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત…
Read More...

જેતલસર ગામે લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવાની પ્રતિમાની અનાવરણવિધિ કરતા યુવા મંત્રી જયેશભાઇ…

જેતપુર તાલુકાના જેતલસર ગામના પનોતા પુત્ર અને લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવા આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલ જેમની સ્મૃતિમાં આપણા સૌના વડીલ અને પોરબંદરના સાંસદ આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સહયોગથી નિર્માણ પામેલ શહીદવીર…
Read More...

મહેસાણા: ચાઈનીઝ દોરીએ પટેલ યુવાનનું ગળું કાપ્યું, બે બહેનોના એકના એક ભાઈનું મોત

મહેસાણા: આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોઝારિયાના પરિવાર પર પર્વના દિવસે જ આભ ફાટી પડ્યું છે. કોઈની ઉજવણી પરિવારના દીકરા માટે મોતનું કારણ બની છે. ગોઝારિયામાં બાઈક પર જઈ રહેલા પટેલ યુવાનને ચાઈનીઝ દોરીએ ગળું કાપી…
Read More...

ખોડલ ધામમાં ર૧મીએ પ્રથમ વાર્ષિક પાટોત્સવ

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક ખોડલધામ મંદીર દર્શન માટે ખુલ્લુ મુકાયાને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા રુપે મહોત્સવને એક વર્ષ પૂર્ણ તથા ફરીથી લેઉવા પટેલ સમાજમાં ર૧મી જાન્યુઆરી આવતા એક અલગ જ થનગનાટ જોવા મળી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ…
Read More...

B.com કરેલ લેઉવા પટેલ યુવાન અગરબત્તી બનાવી ને કમાય છે લાખો રૂપિયા.

જૂનાગઢ ના જામકા ગામે રહેતા આ યુવાન નું નામ છે નિતેશ ધડુક જેમણે ટુક સમય માં જ મોટું નામ કરી પોતાનો બિઝનેશ આગળ વધાર્યો છે. આ યુવાન ને બી.કોમ કરેલ છે પરંતુ નોકરી ના મળતા તેઓ એ પોતાના બિઝનેશ કરવા નું વિચાર્યું અને તેમણે અગરબત્તી બનાવવા…
Read More...

ખેડૂતના દીકરા હોય તો એક વાર જરૂર વાંચજો 

એક ખેડુતના મનની વાત માણસ સપના જુવે છે, જે જરૂર પુરા થાય છે. પણ ખેડુતના સપના ક્યારેય પુરા થતા નથી, ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરે છે,પણ જયારે તૈયાર થયેલો પાક બજાર મા વેચવા જાય છે, ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે.…
Read More...

બાળદિન નિમિતે એક નિર્દોષ બાળકના મનોભાવો વ્યક્ત કરતો ચાચા નહેરુને લખેલો આ પત્ર સમય કાઢીને પણ જરુર…

વ્હાલા વ્હાલા નહેરુચાચા, આજે તમારો હેપી બર્થ ડે છે એટલે મને થયુ કે તમને થોડી વાતો કરુ કારણકે અમને સાંભળનારા બીજા કોઇ નથી. ચાચાજી, આજે બધા લોકો અમારા જેવા નાના ભુલકાઓને યાદ કરશે. ટીવીમાં પણ આખો દિવસ અમને બતાવ્યા કરશે. બહુ મોટા મોટા…
Read More...

દુનિયાની ટોપ યુનિવર્સીટીમાં ભણેલા આ ડોક્ટર, અત્યારે આદિવાસીઓ માટે જીવે છે જીવન…સત્યઘટના

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને…
Read More...