બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? જાણો બાળકને શું ખવડાવવું અને શું ધ્યાન રાખવું

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. બાળકોની ગ્રોથ માટે દૂધ ડાયટમાં સામેલ કરવું જરૂરી છે. રાતે રોજ સૂતા પહેલાં બાળકને 1 ગ્લાસ દૂધ આપવું જોઈએ. ઘણાં લોકોને કંન્ફ્યૂઝન હોય છે કે બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું? તો તમને જણાવી દઈએ કે બાળકના…
Read More...

પ્રેરણાદાયીઃ એક મા બાળકોનું પેટ ભરવા રોજ તોડે છે 1500 ઈંટ, દિવસના કમાય છે માત્ર 128 રૂપિયા

બાંગ્લાદેશના એક ફેમસ ફોટોગ્રાફર GMB Akashએ એક માતાની કહાણી પોતાના ફેસબૂક પેજ પર શેર કરી છે. આ સ્ટોરી લોકોને ભાવુક કરી રહી છે. જોકે, આ તે માતાની સ્ટોરી છે જે પોતાના બાળકોને સારું જીવન આપવા માટે રોજ 1500 ઈંટ પર હથોડા ચલાવે છે. આખરે તે આ કામ…
Read More...

આજના સમયના આદર્શ ગૌભક્ત વિજયભાઈ પરસાણા

ઘરના સભ્યની જેમ ઉછેરે છે વાછરડીને દેશમાં જ્યા ગૌરક્ષા અને ગૌભક્તિ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આવા એક ગૌભક્ત છે જે ત્રણ મહીનાની વાછરડીને પોતાનાં ઘરમાં આવવા દે છે, લિફ્ટમાં લઇ જાય છે, તેનું છાણ સાફ કરે છે. એટલુજ નહીં…
Read More...

કાળા મરી રામબાણ દવાની જેમ કામ કરે છે, આ 7 સમસ્યાઓમાં કરો તેનો ઉપયોગ

કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી. કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે.…
Read More...

ગૌ સેવક શેખશબ્બીર મામૂને ભારતના આ સર્વોચ્ચ પુરસ્કારથી નવાજવામાં આવ્યા, 50 વર્ષથી 50 એકર જમીન પર ચારો…

આ છે મહારાષ્ટ્ર બીડના ગૌ સેવક શેખ શબ્બીર મામૂ, 25 જાન્યુઆરીએ પદ્મશ્રી એવોર્ડના અધિકારીની યાદી જાહેર થઇ તેમાં શબ્બીર મામૂનું નામ પણ સામેલ હતું. તેઓ તેમની 50 એકર જમીનમાં ગાય માટે ચારો ઉગાડે છે અને 175થી વધુ ગાય-બળદને નિભાવે છે. તેઓ જ્યારે તેઓ…
Read More...

એક કાગડાને જોઇને યમદૂત રોજ હસતો હતો, કાગડાને લાગ્યું મોત નજીક આવી ગયું છે, તેનો મિત્ર ગરુડ તેને…

કહાણી મહાભારત અને ભાગવત ગીતાની છે. અનેક લોકકથાઓમાં પણ આ કહાણીનો ઉલ્લેખ મળે છે. એક કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ. બંને ઘણો સમય સાથે વીતાવતા હતા. તેમની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ એકબીજાથી ક્યારેય કોઈ વાત છુપાવતા ન હતા. એક દિવસ બંને…
Read More...

બાળકને શરદી થઈ હોય તો કરો અળસીનો ઘરેલુ ઉપચાર, ગમે તેવી શરદી મટી જશે

બાળકોને શરદી થવી સામાન્ય છે. નાનપણમાં તેમની રોગપ્રતિકારક શક્તિ પણ પ્રમાણમાં નબળી હોય છે અને તેમને થોડી પણ ઠંડક લાગી જાય તો પણ તેમને શરદી થઈ જાય છે. બાળકની શરદીનો જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો બાળકને છાતીમાં કફ ભરાઈ શકે છે અને તેનું પરિણામ…
Read More...

ધરમપુરના આ તબીબે વાંકા પગના 40 શિશુને સાજા કર્યાં, સેવાની ભાવના ધરાવતા ડોક્ટર બાળકોને મફત સારવાર આપે…

ધરમપુરના યુવા ઓર્થોપેડિક આદિવાસી તબીબે ક્લબફૂટ (પગના વાંકાપણા સાથે જન્મેલા નવજાતશિશુ ) ધરાવતા 40 જેટલા નવજાતશિશુઓને વિનામૂલ્યે સારવાર આપી પગને સીધા કરી નવજાતશિશુઓને ચાલવા માટે નવી ઉર્જા આપી છે. ક્યોર ઇન્ડિયા અને ગુજરાત સરકારના સંયુક્ત…
Read More...

યુવતીના પેટમાંથી 24 સેમીની કેન્સરની ગાંઠ કાઢી: વિશ્વમાં આવી સર્જરીના માત્ર 300 કેસ છે

સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલનાં સર્જનોની ટીમે પોરબંદરની 24 વર્ષની ગાયિકાની છ કલાકની જોખમી વિપલ સર્જરી કરીને જીવ બચાવ્યો છે. સામાન્ય રીતે મહિલામાં પાંચથી 10 સેન્ટીમીટરની ગાંઠ(ટ્યૂમર)ને બદલે આ યુવતીમાં 24 બાય 18 સેમીની કેન્સરની ગાંઠ હતી.…
Read More...

‘ગીરનો સિંહ સુરતમાં’ સુરતમાં બનાવાયો મહાકાય હાથી જેવો 40 ટનનો ગીરનો બબ્બર શેર

સુરત: 40 હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર છે. સ્કલ્પચરને વરાછા શ્યામ ધામ ચોક પાસે ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેની લંબાઈ 31…
Read More...