મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, જમ્મૂ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવાઈ, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને…

રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી…
Read More...

સંત તુકારામે પોતાના એક ક્રોધી શિષ્યને કહ્યું કે 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જશે, આ સાંભળીને તે શિષ્ય…

એક વખત સંત તુકારામ પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે તેનો એક શિષ્ય, જે સ્વભાવથી થોડો ગુસ્સાવાળો હતો. તેમની પાસે આવ્યો અને બોલ્યો - ગુરુજી, તમે કેવી રીતે તમારો વ્યવહાર આટલો મીઠો બનાવીને રાખો છો, ન તો તમે કોઈના ઉપર ગુસ્સે થાવ છો અને ન તો કોઈ…
Read More...

દરરોજ એક કપ બ્લુબેરી ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહેશે: રિસર્ચ

બેરી પર થયેલા તાજેતરના અભ્યાસમાં એક વાત સામે આવી છે કે, બ્લુબેરીનું સેવન વૃદ્ધોનું બીપી કન્ટ્રોલ કરવામાં તો મદદ કરે જ છે પણ સાથે યાદશક્તિ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન પણ કરી શકે છે. આ ઉપરાંત, આ અભ્યાસમાં બ્લુબેરીના કેટલાક અન્ય ફાયદા પણ…
Read More...

એક એવું મંદિર કે જ્યાં છે ઊંધા હનુમાનજીની મૂર્તિ, રામાયણ કાળ સાથે જોડાયેલી છે આ મૂર્તિની કથા

શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીને માતા સીતાએ અમર રહેવાનો આશીર્વાદ આપ્યો હતો. કળિયુગમાં સૌથી જલદી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક છે હનુમાનજી. તેમના મંદિરોની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ કેટલાક મંદિર પોતાની વિચિત્ર વિશેષતાઓના કારણે ખૂબ પ્રસિદ્ધ છે.…
Read More...

રાજકોટ: DySP જે.એમ ભરવાડ અને કોન્સ્ટેબલ 8 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવા બદલ ડીવાયએસપી અને કોન્સ્ટેબલે રૂ.10 લાખની લાંચ માગી રૂ. 8 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. શનિવારે કોન્સ્ટેબલે ધોરાજી જઇ રૂ.8 લાખ સ્વીકારતાં જ અમદાવાદ એસીબીની…
Read More...

સુરતના સવજીભાઈ ધોળકીયાએ પોતાના પૈતૃક ગામને આપી અનોખી ભેટ

હીરાના વેપારી સવજીભાઈ ધોળકીયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. સવજીભાઈ માત્ર પોતાના કર્મચારીઓ પ્રત્યે જ દિલેર નથી પરંતુ પોતાના પૈતૃક ગામ પ્રત્યે પણ તેમની લાગણી અને સમર્પણ પ્રેરણાદાયક છે. અમરેલી જિલ્લાના દૂધાળા ગામના લોકો એક સમયે પાણી માટે…
Read More...

કોદરામ ગામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ગામનું અને ગુજરાતનું નામ રોશન કર્યું

વડગામ તાલુકાના કોદરામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ગામનું નામ રોશન કર્યું છે. સ્વિત્ઝરલેન્ડમાં યોજાઇ રહેલી મેચ મોબાઈલ પર જોઈ મજૂરી કરતા પિતાએ પેંડા વહેંચ્યા હતા. અનેક લોકોએ પિતાને અભિનંદન પાઠવ્યા હતા. કોદરામના વતની…
Read More...

એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા, તેમનો એક શિષ્ય ખૂબ આળસુ હતો, એક વખત ગુરુજીએ તેને 2 દિવસ માટે…

કોઈ ગામમાં એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા. ગુરુજીનો એક શિષ્ય ખૂબ આળસુ હતો. ગુરુજી તેને સમયનું મહત્વ સમજાવવા ઈચ્છતા હતા. એક દિવસ તેમણે આળસુ શિષ્યને બોલાવ્યો અને 1 કાળો પત્થર આપીને બોલ્યા - હું 2 દિવસ માટે ગામથી બહાર જઈ રહ્યો છું. આ…
Read More...

આ ગામની મહિલાઓએ પોતાના ફાજલ સમયનો સદુપયોગ કરી રાખડીઓ બનાવી આર્થિક રીતે પગભર થઇ અન્ય મહિલાઓને પ્રેરણા…

કઠલાલ તાલુકાના પીઠાઇ ગામના સંતરામ સખી મંડળની મહિલાઓ માટે રાખડી બનાવવાની કલા-કુશળતા આર્થિક આધારનું માધ્યમ બની છે. આ સખી મંડળની શરૂઆત 2014માં માત્ર રૂ.5 હજારની બચતથી કરવામાં આવી હતી. કઠલાલમાં સખી મંડળની બહેનો માટે રક્ષાબંધન દર વર્ષે મોસમની…
Read More...

દશામાંના વ્રતની વિધિ અને વાર્તા

દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દશામાના વ્રતધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવત સ્થાપન કરે છે. દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના…
Read More...