અમદાવાદમાં પતિએ બટાકાનું શાક ખાવાની ના પાડતા પત્નીએ કપડા ધોવાના ધોકાથી ઝૂડી નાંખ્યો
કોરોના મહામારીમાં લોકડાઉન આપ્યા બાદ પતિ અને પત્નીમાં ઝઘડાઓના મામલામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદા શહેરમાં પણ અજીબોગરીબ ઘટનાઓ સામે આવી રહી છે. પતિ-પત્ની સૂવાને લઇ તો ઘરમાં બનાવેલા ખાવાને લઇને પણ ઝઘડા સામે આવી રહ્યા છે. ત્યારે…
Read More...
Read More...
સામાન્ય પ્રજાને માસ્કના નામે લુંટનાર કેમ માસ્ક નથી પહેરતા? શું આ કાયદો તેમના માટે નથી? આ લોકોને કોણ…
હવેથી જાહેરમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં મંગળવારથી ગુજરાત હાઇકોર્ટના આદેશનો અમલ થશે. જેના પગલે કાલથી જ જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો…
Read More...
Read More...
પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ગરીબની દયનીય હાલત જોઈ લોકો બગડ્યાં!
અવાર નવાર સોશિયલ મીડિયામાં પોલીસની નિર્દયતાના વીડિયો વાયરલ થતાં રહે છે. ક્યારેક કોઈને ખોટી રીતે દંડ ભરવાની લૂંટવનો તો ક્યારેક કોઈ ગરીબની રોજી રોટી પર ખરાબ વર્તન કરવાના વીડિયો ચર્ચામાં આવતા હોય છે. હાલમાં એવો જ એક બનારસના કોઈ પોલીસનો વીડિયો…
Read More...
Read More...
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દીકરીઓનો પિતાની સંપત્તિમાં રહેશે…
સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક બાબતે એક મોટો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ હવે પિતાની સંપત્તિમાં દીકરીઓ પણ સરખી ભાગીદાર છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે 2005માં હિન્દુ ઉત્તરાધિકાર(સંશોધન) કાયદો આવતા પહેલા પિતાનું મોત થઈ ગયું તો પણ પુત્રી સરખી…
Read More...
Read More...
લોકશાહીમાં થયા રાજાશાહીના દર્શન: ગોંડલના રાજવીએ કોરોના દર્દીઓ માટે પોતાની ઇનોવા કારને એમ્બ્યુલન્સ…
હાલ ગોંડલ પંથકમાં કોરોના કેસ ખૂબ જ વધતા હોય તેવા સંજોગોમાં પોઝિટિવ દર્દીને રાજકોટ લઈ જવામાં એમ્બ્યુલન્સ પણ મળતી નથી. આ વાત ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજી અને યુવરાજ હીમાંશુસિંહજીને ધ્યાને આવી હતી. ગોંડલના કોઈ કોરોના પોઝિટિવ દર્દીને…
Read More...
Read More...
વિમાનની દુર્ધટનામાં મૃત્યુ પામેલા પાયલટ પતિનો મૃતદેહ જોતાં જ ગર્ભવતી પત્નીનાં મોઢેથી નીકળ્યાં આ…
એર ઈન્ડિયા વિમાનની દુર્ધટનામાં મથુરાના કો પાઈલટ અખિલેશ કુમાર ભારદ્વાજના પરિવાર પર આભ તુટી પડ્યું છે. પાયલટના પાર્થિવ દેહને રવિવારે મથુરા સ્થિત ગોવિંદ નગર લાવવામાં આવ્યા હતા. હૈયાફાળ રુદનની વચ્ચે અખિલેશના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામમાં…
Read More...
Read More...
જન્માષ્ટમી: સંબંધોમાં કમિટમેન્ટનું બીજું નામ કૃષ્ણ છે, તેમને પૂર્ણ પુરુષ કહેવાયા…!!
આ જન્માષ્ટમી પર તમે પારણું ન ઝૂલાવો તો ચાલશે, પણ સંબંધોમાં કૃષ્ણનું કમિટમેન્ટ ઉતારજો. કૃષ્ણની જેમ સંબંધોમાં ભરોસો જાળવવા આખે આખો ગોવર્ધન ઊંચકી લેવો પડે તો ઊંચકી લેજો...
ચોરી કરવી એ ગુનો છે, પણ એમણે માખણ ચોર્યું. એ માખણચોર કહેવાયા. રણ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1118 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 73,223 થયો
ભારતમાં કોરોનાના કેસ 22 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત,…
Read More...
Read More...
શરીરમાં ઓક્સિજનનું સ્તર કેટલું હોવું જોઈએ? કોરોનાની મહામારીમાં ઓક્સિમીટરની જરૂર કોને પડે? જાણો અને…
કોરોનાના દર્દીને ખ્યાલ પણ ન આવે એ રીતે અચાનક તેના શરીરમાં ઓક્સિજનનું લેવલ તદ્દન નીચે આવી જાય છે. આવી સ્થિતિ દર્દી માટે અતિ જોખમી બને છે. આવી હાલતમાં દર્દીનું મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી હોય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને સાયલન્ટ હાઈપોક્સિયા…
Read More...
Read More...
કોરોના સંકટ વચ્ચે અનલૉક 4માં શાળાઓ ખુલશે? સ્કૂલો ખોલવાને લઇને સૌથી મહત્વના સમાચાર, કેન્દ્ર સરકારે…
કોરોના સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર હાલ શાળાઓ ખોલવા પર વિચાર નથી કરી રહી. માત્ર ચંદીગઢની શાળાઓ જ ખોલવા પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે અને આ સિવાત તમામ શાળાઓમાં ઓનલાઇન ક્લાસિસ જ ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન…
Read More...
Read More...