Browsing tag

મંદિર

સોમનાથ : રહેવાની આવી સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું

પ્રથમ જ્યોતિર્લિંગમાં સોમનાથનું નામ છે. આજે તેની વાત કરીશું. અહીં કેવી રીતે જવું, રહેવા અને જમવાની કેવી વ્યવસ્થા છે અને કેટલું ભાડું છે. સાથે એ પણ જણાવીશું કે દર્શન અને આરતીનો સમય શું છે. મંદિર: સોમનાથ મંદિર સંચાલન: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે. નિર્માણ: ગુજરાતનું સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે. આ મંદિરને હિન્દુ […]

અંબાજી મંદિર: રહેવાની છે સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું

બનાસકાંઠામાં આવેલા અંબાજી મદિરનું મહાત્મ્ય ઘણું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરે કેવી રીતે જવું, ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કેવી છે, તેમજ રહેવા માટેનો ચાર્જ કેટલો છે, સાથે મંદિરમાં બીજા આકર્ષણો કયા કયા છે. આ બધી વાત આજે અહીં કરવી છે. સ્થળઃ અંબાજી મંદિરઃ શ્રી આરાસુરી અંબાજી માતા […]

ગુજરાતનાં આ ગામે એક કરોડથી પણ વધારે શ્રીફળનાં ઢગલા પર બિરાજે છે હનુમાનજી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાય છે. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહિંયા ભક્તજનો શ્રીફળ વધેર્યા વિના જ ચઢાવે છે. દિવસેને દિવસે આ શ્રીફળનો ઢગલો મોટો થતો જાય છે ઘણાં વર્ષોથી ચાલતી ભક્તોની આ પૂજા […]

કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ, માત્ર 16 મહિનામાં બની આ સુંદર જગ્યા

અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં એક અદ્ધભૂત મંદિર બનીને તૈયાર થયું છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે વર્ણીન્દ્રધામ.. મીની પોઇચા તરીકે ઓળખાતું આ નીલકંઠ ધામ 15 એકરમાં ફેલાયેલું છે અને માત્ર 16 મહિનામાં બનીને તૈયાર થયું છે. કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ મીની પોઇચા તરીકે […]

હિંગળાજના દર્શને પાકિસ્તાન નહિ જવું પડે, ગુજરાતમાં બન્યું અદભૂત મંદિર

કપડવંજથી 13 કિ.મી.ના અંતરે વ્યાસજીના મુવાડા પાસે ડુંગર અને ગુફાની પ્રતિકૃતિ સમાન હિંગળાજ માતાજીનું રમણીય મંદિર આવેલું છે. નવનિર્મિત એવું આ મંદિર શ્રધ્ધાળુઓ માટે અદભૂત અને આકર્ષણનું કેન્દ્ર છે. હિંગળાજ માતાજીના આ મંદિરની નજીકમાં પ્રસિધ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ અને કેદારેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે. તેથી અહીં આવતા યાત્રાળુઓ હિંગળાજ માતાના મંદિરે જઇ દર્શનનો લ્હાવો લે […]

તૂટેલાં હાંડકા લઈ આવે છે લોકો, હનુમાનની કૃપાથી હસતાં મોઢે ઘરે જાય છે દર્દીઓ

ભારત દેશમાં અનેક રહસ્યો જોવા મળતા હોયછે. કોઈપણ ક્ષેત્ર આ રહસ્યોથી અછૂતું નથી. કેટલાક એવા છે જેની પર સહજ રીતે વિશ્વાસ કરી શકતો શક્ય નથી, પરંતુ જ્યારે પૂરી વસ્તુઓ આંખોની સામે હોય તો અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી બચતી. આ વિશ્વાસ રોજ હજારો લોકોને કટની, રીઠીની નજીકમાં આવેલાં ગામ મોહાસમાં આવેલ હનુમાન મંદિર સુધી […]

આઈ શ્રી ખોડિયાર માંની કથા અને મંદિરોની સંપૂર્ણ માહિતી

શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. અને તેનું વિશેષ માહત્મ્ય પણ રહ્યું છે.ભારત માં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી,આધ્ય શક્તિ શ્રી વેરાઈ , મહાકાળી, ખોડિયાર, હોલ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની, ઉમિયા વગેરે જેવાં દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે […]

આસ્થાનું કેન્દ્ર છે અમેરિકામાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો

ભારતભરમા દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે. આલ્ફારેટ્ટાના આ મંદિરમાં પણ ભારતની જેમ જ સમગ્ર તહેવાર અને […]

પાકિસ્તાનના 3000 બોમ્બ પણ ન તોડી શક્યા માતાનું આ મંદિર

જેસલમેરથી આશરે 130 કિલો મીટર દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક તનોટ માતાનું મંદિર આવેલું છે.  મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. જો કે આ મંદિર હંમેશાથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ આ મંદિર દેશ-વિદેશમાં પોતાના ચમત્કારો માટે પ્રસિદ્ધ થઇ ગયું. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને આશેર 3000 બોમ્બ ફેક્યા હતાં […]