Browsing tag

પ્રસંગો

પહેલું વાહન ગોંડલ જ્યારે છેલ્લું વાહન રાજકોટમાં, આવો હતો માં ખોડલની શોભાયાત્રા નો નઝારો

આજથી બરાબર 1 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 17/01/2017 ના દિવસે ખોડલધામ કાગવડ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પાંચ દિવસીય મહોત્સવનો  શુભારંભ માતાજીની શોભાયાત્રા દ્વારા થયો હતો, આ શોભાયાત્રા યાત્રામાં લાખો લોકો જોડાયા હતા અને અનેક રેકોર્ડ બન્યા હતા તો ચાલો જોઈએ આ અદભુત શોભાયાત્રા ની આછેરી ઝલક… ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશો […]

જેતપુરમાં અદ્યતન લેઉવા પટેલ સમાજનું લોકાર્પણ અને સમાજનું શક્તિ પ્રદર્શન

જેતપુર મુકામે “શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ”-જેતપુર સંચાલિત સ્વ.સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ.જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ સમાજભવનનો ભવ્ય લોકાર્પણ સમારોહ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો. સમગ્ર કાર્યક્રમ સાંસદ વિઠલભાઈ રાદડીયાનાં પુત્ર અને ગુજરાત સરકાર યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ સાંસદ રાદડિયાની નાદુરસ્ત તબિયત વહેલામાં […]

જેતપુરમાં રાજ્યના સૌપ્રથમ અત્યાધુનિક લેઉવા પટેલ સમાજનો ભવ્ય લોકાર્પણ સમારોહ.. 

જેતપુરમાં ધોરાજી રોડ ઉપર પુરા ગુજરાતમાં સૌથી વિશાળ અને તેમજ આધુનિક સુવિધા જનક લેઉવા પટેલ સમાજ બની ચુક્યો છે ત્યારે તેનો લોકાર્પણ કાર્યક્રમ તા. 19 અને રવિવારે 50 હજાર જનમેદની વચ્ચે યોજાશે. ધોરાજી રોડ ઉપર લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત સ્વ. સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ. જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ વિશાળ સમાજ બન્યો […]

ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ સુરતના આંગણે શહિદ સૈનિકોના લાભાર્થે મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન વાંચો સંપૂર્ણ વિગત

સમગ્ર દેશના સીમાડાઓનું રક્ષણ કરતા વીર જવાનોના પરિવારના લાભાર્થે સુરતમાં આગામી ડિસેમ્બર મહિનામાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રામકથાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સુરતના અગ્રણી નનુભાઇ સાવલિયા દ્વારા સ્થાપવામાં આવેલા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના વીર સૈનિકો માટે આગામી તા. ૨જી ડિસેમ્બરથી ૧૦મી ડિસેમ્બર સુધી […]