Browsing category

સમાચાર

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારા મુજબ યુવાનો દ્વારા રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારાને લઇને સમાજ સેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા ‘રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના કરવામાં આવી છે.નવરચિત આ સંગઠનના યુવા આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે સરદાર વલ્લભભાઇની રાષ્ટ્રવાદી વિચારધારાને વધુમાં વધુ પ્રસરાવવા અમે આ સંગઠનની સ્થાપના કરેલ છે. જેના માધ્યમથી માત્ર પાટીદારો જ નહીં દરેક સમાજોને સાથે રાખી લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે. […]

આજથી રાજકોટના રાજમાર્ગો પર ઈલેક્ટ્રીક બસનું ટ્રાયલ શરૂ, બસ CCTV, LED અને ACની સુવિધાથી સજ્જ

રાજકોટના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા મળે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઈ થશે કે તે માટે મનપાએ આજથી ઈલેક્ટ્રીક બસ શરૂ કરી છે. પહેલાતબક્કામાં 50 જેટલી ઈલેક્ટ્રીક બસ ખરીદવામાં આવી છે. જે બસનું આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આ બસોમાં CCTV, LED અને AC જેવી સુવિધા આપવામાં આવી છે. હાલ ટ્રાયલ દરમિયાન મુસાફરોને બેસવા […]

પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણીના માતુશ્રીનું નિધન

અમરેલીના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ, રાજયના પૂર્વ મંત્રી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના અને ગૂજકોમશોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબેન નનુભાઈ સંઘાણી (ઉ.વ.૮૮) તથા કાળુભાઇ, જયંતીભાઈ, ચંદુભાઈ, જયસુખભાઈ, મુકેશભાઈ સંઘાણીના માતુશ્રીનું 88 વર્ષની વયે ગઈ કાલે અમરેલી ખાતે નિધન થયેલ છે.   સદગતની અંતિમયાત્રા ગુરુવારે બપોરે ૨ કલાકે તેમના નિવાસ સ્થાન સુખનાથપરા ખાતેથી નિકળેલ […]

હવે કૃષિ ક્ષેત્રમાં પણ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો, એગ્રીકલ્ચર સ્ટુડન્ટને મળી 1 કરોડ પગારની ઓફર

દેશના યુવાનોમાં હવે એગ્રીકલ્ચર ફિલ્ડ તરફ રસ વધ્યો છે. જ્યારે એક એવી માહિતી મળી છે કે એગ્રિકલ્ચર ફિલ્ડની એક વિદ્યાર્થીને વાર્ષિક ધોરણે રૂપિયા 1 કરોડનો પેકેજ મળ્યો છે. વિદ્યાર્થીને આ ઓફર કૃષિ ક્ષેત્રમાં કામ કરનારી અને બેયર ગ્રુપ કંપની મોન્સેન્ટોએ આપી છે. આ જબરદસ્ત ઓફર મેળવનારી વિદ્યાર્થી પંજાબના ગુરદાસપુર જિલ્લાની રહેવાસી કવિતા ફમન છે. તેઓ […]

પૈસા માટે જ્યારે હોસ્પિટલે લાશ આપવાની ના પાડી તો પરિવારજનોએ લોન અને દાન માંગીને ભર્યું હોસ્પિટલનું બિલ

ઝારખંડની એક હોસ્પિટલનો કિસ્સો સાંભળતા માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. ઝારખંડની એક હોસ્પિટલમાં દર્દીનું મોત થતા લાશ લેવા ગયેલા પરિવારના સભ્યોને હોસ્પિટલના મેનેજરે કહ્યું હતું કે, પહેલા પૈસા ભરો પછી લાશ મળશે. પરિવારના સભ્યનું અંતિમવાર મ્હોં જોવા માટે પરિવારજનોએ હોસ્પિટલમાં રહેલા અન્ય લોકો પાસેથી દાન ભેગુ કર્યું અને ત્યારબાદ હોસ્પિટલનું બિલ ભરીને […]

ખોડલધામ કાગવડમાં શનિવારથી ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવાશે

રાજકોટઃ આગામી ૬ એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થવા જઇ રહી છે. ત્યારે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ કાગવડ ખાતે નવે નવ દિવસ માં ની આરાધનાનું આયોજન થયું છે. તા. ૬ થી તા. ૧૪ એપ્રિલ દરમિયાન ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણી થશે. આ ૯ દિવસ દરમિયાન મા ખોડલના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત […]

આ વૃદ્ધ પિતાની હાલત તો જુઓ, ત્રણ દીકરા નોકરિયાત છે અને બીજા ત્રણ બિઝનેસમેન છે પરંતુ વૃદ્ધ પિતાને કોઈ રાખવા માંગતું નથી

પિતા 6 સંતાનનું પાલન પોષણ કરીને તેને શિક્ષિત બનાવીને આખી જિંદગીની મૂળી ખર્ચીને આત્મનિર્ભર કરી શકે છે. પરંતુ આ 6 સંતાન તેના એક વૃદ્ધ પિતાને આશરો નથી આપી શકતાં આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાં બની છે. અહીં એક પિતાએ તેના 6 દીકરાને ભણાવવામાં અને તેનો બિઝનેસ શરૂ કરાવવામાં જિંદગીની મૂળી ખર્ચી નાખી પરંતુ જ્યારે […]

અભિનંદનને પાકિસ્તાનથી ઘરે કરાવાયો હતો ફોન, પત્નીની Mind Gameથી ઊંધી પડી ISIની આ ચાલ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પાકિસ્તાનની કેદમાં હતા, ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ટેલીફોન પર વિંગ કમાન્ડર અભિનંદનની વાત તેમની પત્ની સાથે કરાવાઈ હતી. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આવા મુશ્કેલીના સમયમાં પણ અભિનંદન અને તેમની પત્ની તન્વી મારવાહે ધીરજ નહોતી ગુમાવી અને મજાક કરતા ઠંડા દિમાગે કહ્યું હતું કે, ‘ચાની […]

ISROએ રચ્યો વધુ એક ઇતિહાસઃ 29 સેટેલાઈટ લોન્ચ, ભારતના એમિસેટથી PAK-આતંકીઓ પર અંતરિક્ષમાંથી રહેશે નજર

ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. તેમાં ભારતનો એક સેટેલાઈટ એમિસેટ, 24 અમેરિકાના, 2 લિથુઆનિયાના અને 1-1 સેટેલાઈટ સ્પેન અને સ્વીત્ઝરલેન્ડના છે. આવું પહેલી વખત છે કે ઈસરો એક અભિયાનમાં ત્રણ અલગ અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપિત કરશે. સવારે 9.27 વાગે પીએસએલવી-સી 45 રોકેટની મદદથી આ સેટેલાઈટ લોન્ચ […]

બિહારના છપરાથી સુરત જઈ રહેલી તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબા પાટા પરથી ઉતર્યા, 4 યાત્રી ઘાયલ

બિહારના છપરામાં ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. સુરત-છપરા એક્સ્પ્રેસ પાટા પરથી ખડી પડી છે. આ દુર્ઘટનામાં 4 મુસાફરો ઘાયલ થયા હોવાની માહતી મળી છે. ત્યારે ફરી એકવાર રેલ યાત્રીઓની સુરક્ષાને લઇ સવાલ ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યે છપરાથી તાપ્તી ગંગા એક્સપ્રેસ નિકળી હતી. 45 મિનિટની સફર કર્યા […]