સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારા મુજબ યુવાનો દ્વારા રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના
સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારાને લઇને સમાજ સેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા ‘રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના કરવામાં આવી છે.નવરચિત આ સંગઠનના યુવા આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે સરદાર વલ્લભભાઇની રાષ્ટ્રવાદી વિચારધારાને વધુમાં વધુ પ્રસરાવવા અમે આ સંગઠનની સ્થાપના કરેલ છે. જેના માધ્યમથી માત્ર પાટીદારો જ નહીં દરેક સમાજોને સાથે રાખી લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે. […]