Browsing category

બોધકથા

એક ડાકૂ લોકોને લૂટીને પોતાનું ઘર ચલાવતો હતો, એક દિવસ જંગલમાંથી નારદ મુનિ પસાર થતાં હતાં, તે નારદ મુનિને મારવા માટે આગળ વધ્યો ત્યારે નારદ મુનિએ તેને પૂછ્યું કે તું આ પાપ કોના માટે કરી રહ્યો છે. તેણે કહ્યું મારી પત્ની અને બાળકનું પેટ ભરવા માટે, તો જા પહેલાં તેમને પૂછીને આવ કે તે તારા પાપમાં તારા ભાગીદાર બનશે? જાણો પછી શું થયું?

એક ડાકૂ હતો. તેનું નામ રત્નાકર હતું. તેનો ઉછેર એક ભીલે કર્યો હતો. લોકોને લૂટીને તે પોતાનું ઘર ચલાવતો હતો. લગ્ન થઇ ગયા હતાં, બાળકો પણ હતાં. એક દિવસ રત્નાકર જંગલથી પસાર થઈ રહ્યો હતો, તેણે નારદ મુનિને જોયાં. તેને થયું કે આજે નારદ મુનિને લૂટી લઉ. તે નારદ મુનિ પાસે પહોંચ્યો. નારદ મુનિ પાસે […]

એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે દિવસમાં તને આનો જવાબ આપીશ. બીજા દિવસે ગુરુ પાસે એક વ્યક્તિ થોડાક ફળો અને મીઠાઈ લઈને આવ્યો. તેણે પ્રણામ કરી બધી વસ્તુઓ ગુરુ સામે રાખી. ગુરુએ તે વ્યક્તિ સાથે વાત પણ કરી નહીં. પીઠ ફેરવી બધા ફળ અને મીઠાઈ ખાઈ ગયા. આ જોઈને વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયો. જાણો પછી શું થયું?

એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે દિવસમાં તને આનો જવાબ આપીશ. બીજા દિવસે ગુરુ પાસે એક વ્યક્તિ થોડાક ફળો અને મીઠાઈ લઈને આવ્યો. તેણે પ્રણામ કરી બધી વસ્તુઓ ગુરુ સામે રાખી. ગુરુએ તે વ્યક્તિ સાથે વાત પણ કરી નહીં. પીઠ ફેરવી બધા ફળ […]

એક વ્યક્તિ તેનું મહત્વનું કામ કરી કરી રહ્યો હતો પણ તેનું બાળક કામ નહોતું કરવા દેતું, ત્યારે પિતાએ વિચાર્યું આને વર્લ્ડ મેપના ટુકડા કરીને આપું, જોડવામાં 2-3 કલાક તો લાગશે, ત્યાં સુધી મારું કામ પૂરું થઈ જ જશે, પરંતુ બાળકે માત્ર 5 જ મિનિટમાં જોડી દીધો આખો મેપ, જાણો બાળકે કઈ રીતે આવું કર્યું?

એક ઘરમાં પિતા તેનું મહત્વનું કામ કરી રહ્યા હતા. એ જ સમયે તેમનો નાનો દિકરો આવીને રમવા લાગ્યો, જેનાથી પિતા કંટાળી ગયા. પિતાએ બાળકને બહું સમજાવ્યું, છતાં માન્યું નહીં. છેવટે પિતાએ વિચાર્યું કે, આને કઈંક કામ આપી દઉં. જેથી મસ્તી ન કરી શકે. તેમણે બાળકની સ્કૂલ બેગ જોઇ તો અંદરથી એક વર્લ્ડ મેપ મળ્યો. પિતાએ […]

એક વૃદ્ધા પાસે જે પણ હતું એ બધું જ ભગવાનને ચઢાવી દેતી, રોજ સવારે ઘરનો કચરો પણ ભગવાનને ધરાવી દેતી હતી અને કહેતી, તારું તને જ અર્પણ. ગામના લોકોએ જ્યારે આ જોયું ત્યારે કહ્યું, આ તો હદ જ કહેવાય. ફૂલ ચઢાવો, મિઠાઇ ચઢાવો, પરંતુ ભગવાનને કચરો કેવી રીતે ચઢાવાય? જાણો પછી શું થયું?

આચાર્ય રજનીશ ઓશોના નામથી પણ ઓળખાય છે, તેઓ એક આધ્યાત્મિક ગુરૂ હતા. ઓશોએ જણાવેલ ઘણી વાતોમાં સુખી અને સફળ જીવનનાં સૂત્રો છે. બધા જ લોકો મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેનાથી બધાંની ઇચ્છાઓ પૂરી નથી થતી. ઓશોએ એક વાર્તામાં જણાવ્યું છે કે, ભગવાન કેવા લોકો પર પ્રસન્ન થાય છે. જાણો આ આખી […]

દેવતાઓની રક્ષા માટે મહર્ષિ દધિચીએ પોતાના શરીરનું બલિદાન આપી વજ્ર બનાવ્યું હતું જેનાથી ઈન્દ્રએ વૃત્રાસુરને મારી ફરી સ્વર્ગ મેળવ્યું હતું, દધિચીના પુત્ર પિપ્લાદ તેના માટે દેવતાઓને દોષિત માનતો હતો, તેણે ભોળાનાથની આકરી તપસ્યા કરીને વરદાન માંગ્યું કે તમે તમારું ત્રીજું નેત્ર ખોલી દેવતાઓને ભસ્મ કરી દો. જાણો પછી શું થયું?

અમે ભગવાન શિવ અને મહર્ષિ દધિચીના પુત્ર પિપ્લાદની પ્રેરણાદાયી કહાની અહીં જણાવી રહ્યા છીએ. પૌરાણિક કથા: મહર્ષિ દધિચીએ દેવતાઓની રક્ષા માટે પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું. એમના હાડકાંને લઈને વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું હતું. આ વજ્રની સહાયતાથી ઈન્દ્રએ વૃત્રાસુરને મારી સ્વર્ગ ઉપર ફરી કબજો કર્યો હતો. દધિચીના પુત્રનું નામ પિપ્લાદ હતુ. તે પણ પોતાના પિતા દધિચીની […]

એક દરજીને બાદશાહે પોતાના માટે તકિયા બનાવવા કાપડ આપ્યું, દરજીએ તે કાપડમાંથી ખોળ તૈયાર કરી અને તેમાં રૂ ભર્યું, અત્તર પણ ઉમર્યું અને ખૂબ જ સુંદર બે તકિયા બનાવ્યાં, એક તકીયું તેણે ભગવાનના રથમાં આપી દીધું અને બીજું તકીયું બાદશાહને આપ્યું જેથી બાદશાહે ક્રોધિત થઈને દરજીને જેલમાં પુરી દીધો, જાણો પછી શું થયું?

લગભગ 400 વર્ષ જૂનો કિસ્સો છે. પરમેષ્ઠી નામનો એક દરજી હતો. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેને ત્યાં જે લોકો કપડા સીવડાવવા આવતાં હતાં, તેઓ જાણતાં હતા કે આવડત તો પરમેષ્ઠીમા જ છે, પરંતુ તે એક સારો વ્યક્તિ પણ છે. પરમેષ્ઠી પાસે બેસીને લોકોને ખૂબ જ પોઝિટિવ ઊર્જા મળતી […]

જંગલમાં એક સસલું રહેતું હતું. તે એવું માનતું હતું કે જંગલની અંદર બધા પ્રાણીઓ તેના મિત્ર છે અને બધા તેને સંકટ સમયે મદદ કરશે. એક દિવસ જંગલી કુતરું તેની પાછળ પડ્યું. તે હાથી, ઘોડા અને બકરા પાસે મદદ માંગવા ગયું પણ કોઈએ તેને બચાવ્યું નહીં, જાણો પછી શું થયું?

જંગલની અંદર એક સસલું રહેતું હતું. તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તે હંમેશા એવું માનતો હતો કે જંગલની અંદર બધા પ્રાણીઓ તેના મિત્ર છે અને બધા તેને સંકટ સમયે મદદ કરશે. એક દિવસ જંગલી કુતરું તેની પાછળ પડ્યું. તે દોડતું દોડતું હાથી પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે હાથીભાઈ તમે મારા મિત્ર છો માટે […]

એક કુંભારે ચાર ઘડા બનાવ્યા, આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. આ જોઈને ચારેય ઘડા ખૂબ દુ:ખી રહેવા લાગ્યા અને પોતાની જાતને નકામા સમજવા લાગ્યા. તેઓ ઉદાસીમાં એકમેક સાથે વાત કરવા લાગ્યા. ત્રણ ઘડાની વાત સાંભળીને ચોથો ઘડો હસવા લાગ્યો. જાણો કેમ?

એક કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો હતો. ઠંડીની મોસમ ચાલી રહી હતી. વાસણો બનાવતા બનાવતા તેણે સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા. આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. જ્યારે બીજા વાસણો વેંચાઈ રહ્યા હતા. આ જોઈને ચારેય ઘડા ખૂબ દુ:ખી રહેવા લાગ્યા. તેઓ પોતાની જાતને નકામા સમજવા […]

એક દિવસ સુથારને માર્ગમાં મોટું લાકડું મળ્યું. તે તેને ઘરે લાવ્યો. તે સિંહાસન બનાવવા માટે લાકડાને કાપવા લાગ્યો. આ દરમિયાન લાકડું બૂમો પાડવા લાગ્યું કે “મને ના કાપો, ખૂબજ દર્દ થાય છે” સુથારે તેને બહુ સમજાવ્યું કે થોડું દર્દ સહન કરી લે, પણ તે માન્યું નહીં. જાણો પછી શું થયું?

સુથાર એક દિવસ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. માર્ગમાં તેને મોટું લાકડું મળ્યું. તે તેને ઘરે લાવ્યો. સુથારે વિચાર્યું કે હું આ લાકડાંમાંથી રાજા માટે ભવ્ય સિંહાસન બનાવીશ. તે સિંહાસન બનાવવા માટે લાકડાને કાપવા લાગ્યો. આ દરમિયાન લાકડું બૂમો પાડવા લાગ્યું કે “મને ના કાપો, મને ના કાપો, ખૂબજ દર્દ થાય છે. મને […]

એક મૂર્તિકાર એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવંત હોય, તેનો મૃત્યુ સમય નજીક આવતા તેણે એક યોજના બનાવી, યમદૂતોને ભ્રમિત કરવા માટે તેણે પોતાના જેવી જ હુબહૂ 10 મૂર્તિઓ બનાવી અને તે આ મૂર્તિઓની વચ્ચે જઈને બેસી ગયો. જાણો પછી શું થયું?

એક મૂર્તિકાર હતો. તે એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવત હોય. આસપાસના ગામડાઓમાં પણ તેની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ હતી. બધા લોકો તેની મૂર્તિ બનાવવાની કળા પાછળ પાગલ હતા. મૂર્તિકારને પોતાની કળાનું ખૂબ જ ઘમંડ હતું. ધીમે ધીમે એક દિવસ એવો આવ્યો કે મૂર્તિકારને લાગ્યું કે હવે […]