ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજ ગોળ પ્રથાને તિલાંજલિ આપવા માટે મક્કમ બન્યો, પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં સામૂહિક ચિંતન કરવામાં આવ્યું
મહેસાણા અને પાટણ જિલ્લામાં પથરાયેલા લેઉઆ પાટીદારોએ કન્યાની લેવડ દેવડના મામલે ગોળ પ્રથા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. પોતાના સમાજમાં કન્યાઓની અછત, યોગ્ય પાત્રોની શોધખોળ તેમજ અન્ય સમાજોમાંથી વર કે કન્યાઓનું કરવામાં આવતું ચયન અંગે સામૂહિક ચિંતન કરવામાં આવ્યું હતું. આ બન્ને જિલ્લાઓમાં સાત ગોળમાં લેઉઆ પાટીદારો ૧૦૪ ગામડાંમાં પથરાયેલા છે. પાટણના કલ્યાણમાં ઉત્તર ગુજરાત લેઉઆ […]