Browsing category

જાણવા જેવું

ડ્રાઇવિંગ દરમિયાન થતી 10 ભૂલોથી કારના પાર્ટ્સ ડેમેજ થવાની સાથે સાથે એવરેજ પણ ઘટે છે, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય.

દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે તે પરફેક્ટ ડ્રાઇવર છે. પરંતુ જાણતા-અજાણતા ડ્રાઇવિંગ દરમિયાન આપણે બધા એવી ભૂલો કરી રહ્યા હોઇએ છીએ જે ગાડીનું આયુષ્ય ઓછું કરે છે. પરંતુ આ વાતની જાણ આપણને જ્યારે થાય ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે કારણ કે, ગાડીના પાર્ટ્સ ડેમેજ થઈ ગયા હોય છે. તો ચાલો એક્સપર્ટ […]

ઘરમાં લાકડાના બારણાઓ અને ફર્નિચરમાં ઉધઇ થઇ ગઇ છે તો આ રીતે લાકડાના ફર્નિચરમાંથી દૂર કરો ઉધઇ…

હાલ ચોમાસું ચાલી રહ્યું છે. વરસાદના કારણે કેટલીક વખત ઘરમાં ભેજના કારણે મચ્છર, ઉધઇ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં દરેક લોકોના ઘરમાં લાકડાનું ફર્નીચર હોય છે. જે જોવામાં જેટલું સારુ લાગે છે એટલું જ ટકાઉ અને કંફર્ટેબલ પણ હોય છે. પરંતુ તેની સમયસર સાચવણી કરવામાં ન આવે તો તેમા ઉધઇ લાગી જાય છે. […]

જૂની કાર ખરીદતી વખતે આ 7 બાબતોનું અચૂક રાખો ધ્યાન, નહીં આવે પસ્તાવાનો વારો

કોરોના મહામારીને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતાં પોતાનાં વાહનોને પ્રાથમિકતા આપી રહ્યા છે. કેટલાંક લોકો નવાં વાહનો ખરીદી રહ્યાં છે, જ્યારે કેટલાક સેકન્ડ હેન્ડ વાહનો ખરીદી રહ્યા છે. પરંતુ તાજેતરમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં ઓનલાઈન સેકન્ડ-હેન્ડ વાહનો ખરીદવાના ચક્કરમાં ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા છે, જો કે, ઘણી વખત લોકલ માર્કેટમાં સેકન્ડ હેન્ડ […]

વરસાદના કારણે શું તમારા ઘરમાં પણ દિવાલ પર પોપડી કે ફૂગ થઇ જાય છે તો કરો આ ઉપાય

હાલ ચોમાસુ ચાલે છે. વરસાદની ઋતુમાં ઘરની દીવાલ રસોડા કે બાથરૂમમાં પોપડી પડવા લાગે છે. દીવાલમાં થયેલી પોપડીના કારણે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ડર પણ રહે છે. વરસાદ સિવાય ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ્સ, લીક પાઇપ કારણે પણ દીવાલ પર પોપડીની સમસ્યા થઇ શકે છે. તેનાથી ઘરની સુંદરતા ખરાબ થવાની સાથે પરિવારના […]

કાર સર્વિસ કરાવતાં પહેલાં જાણી લો આ 7 વાત, કઈ રીતે તમારું બિલ વધારવામાં આવે છે અને કઈ રીતે તેમાંથી બચશો

કાર સર્વિસમાં આપતી વખતે લોકોનાં મનમાં કાયમ એ સવાલ ઊભો થતો રહે છે કે સર્વિસ સેન્ટર પર કરાવવી કે લોકલ મિકેનિક પાસે. ફ્રી સર્વિસ પૂરી થઈ ગયા બાદ આ કન્ફ્યુઝન ઓર વધે છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે સર્વિસિંગ વખતે જાતભાતનાં કારણો આપીને તમારી પાસેથી પૈસા પડાવવામાં આવે છે. અમે કેટલાક ઓટો એક્સપર્ટ્સનો […]

પોલીસ ધરપકડ કરે તો એ સંજોગોમાં આપણને મળે છે આ 10 અધિકારો, જાણો અને શેર કરો

દેશનો કાયદો નાગરિકોને સુરક્ષા પૂરી પાડે છે. મજબૂત સામાજિક વ્યવસ્થા જાળવવા માટે કાયદો અને વ્યવસ્થા સક્ષમ અને મજબુત હોય એ જરૂરી છે. તેથી તમારા અધિકારોને સમજવા અને તેમના ઉપયોગને જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પોલીસ સ્ટેશન અને પોલીસથી ડરવાની જરૂર નથી પરંતુ તમારા અધિકારોથી સભાન હોવાની જરૂર છે. પ્રથમ અધિકાર જો પોલીસ CrPCની […]

હવે ફક્ત 10 મિનિટમાં બની જશે નવું પાન કાર્ડ, મેન્યુઅલી 2 પેજનું ફોર્મ ભરવાની જરૂર નથી

હવે તમારે નવું પાનકાર્ડ બનાવવા માટે 2 પેજનું ફોર્મ ભરવાની જરૂર નથી. આવકવેરા વિભાગ એક ખાસ સુવિધા લઇને આવી રહ્યું છે, જે અંતર્ગત જો કોઈ કરદાતા પાસે આધાર હશે તો તેને વિના મૂલ્યે પાન કાર્ડ આપવામાં આવશે. ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડ એપ્લિકેશન માટે તમારી પાસે ફક્ત આધાર કાર્ડ હોવું જરૂરી છે. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર […]

ગેસ સિલિન્ડર ફાટે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ₹50 લાખ અને ઇજાગ્રસ્ત થાય તો ₹40 લાખ મળે છે

જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હો તો તમારે તેની પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણવું જોઈએ. ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં કોઈ જાન કે સંપત્તિને નુકસાન થાય તો 50 લાખ રૂપિયા સુધીનો વીમો પૂરો પાડે છે. સિલિન્ડર પર મળતા ઇન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ સંબંધિત […]

જો તમારી જૂની ફાટેલી અને ખરાબ ચલણી નોટ હોય તો કોઇપણ બેંકમાં બદલાવી શકાશે, મળશે સંપૂર્ણ રિફંડ જાણો અને શેર કરો

જો તમારી પાસે જૂની ફાટેલી નોટ હોય, જેને કોઈ દુકાનદાર કે અન્ય વ્યક્તિ ન લઈ રહ્યું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવી ચલણી નોટો તમે કોઇપણ નજીકની બેંકમાં જઇને સરળતાથી બદલાવી શકો છો. RBIએ બદલવામાં આવતી ચલણી નોટો માટે ત્રણ કેટેગરી બનાવી છે. આ કેટેગરી હેઠળ વિવિધ પ્રકારને ડેમેજ થયેલી નોટ રાખવામાં આવી […]

મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તો જાણો આવું કેમ કરવામાં આવે છે?

તમે અવારનવાર જોયું હશે કે માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે આપણે તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ બેસતા હોય છે, તેમે ક્યારેય નહિ જોયું હોય કે મૃત વ્યક્તિને એકલાને રૂમમાં કે અન્યત્ર એકાંતમાં રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? આજે આપણે મળીને જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે. માણસના મૃત્યુ પછી […]