Browsing category

ચુંટણી માહિતી

“રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળશે તો લોહીમાં ભાજપ હોય તો પણ વિરોધ થશે”

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ ઝટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 14 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ જેટલી બેઠક પર ઉમેદવારના નામ જાહેરાત કરવામાં આવ્યા છે. પોરબંદર બેઠક પરથી હાલ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત […]

પોરબંદરમાં રાદડિયા પરિવારની ટિકિટ નક્કી! વિઠ્ઠલભાઇ નહીં લડે, શિષ્ય વસોયા લડશે તો ગુરૂના પત્નીને ટિકિટ

ભાજપે ગુજરાતમાં મોટાભાગના સાંસદને રિપિટ ટિકિટ આપી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદરમાં કોને ટિકિટ આપશે તેનું કોકડુ ગુચવાયું છે. પોરબંદરમાં રાદડિયા પરિવારને જ ટિકિટ જોઇએ છે તેવો આગ્રહ જોવા મળી રહ્યો છે. રાદડિયા પરિવારમાંથી કોઇ એકને ટિકિટ મળશે તે વાત પણ નક્કી જ છે. વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતને લીધે […]

નરેશ પટેલ અને ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, પુત્ર શિવરાજને ચૂંટણી લડાવવાની ચર્ચા તેજ

રાજકોટ- લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જે બાદ પુત્રને લડાવવાની ચર્ચા તેજ બની છે. કોંગ્રેસ નરેશભાઈનાં પુત્રને મેદાનમાં ઉતારે તેવા તર્ક વિતર્ક સાથેની વાત ખોડલધામમાં પણ ચર્ચાઈ રહી […]

આચાર સંહિતા એટલે શું ? આચાર સંહિતામાં કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર શું કરી શકે અને શું ન કરી શકે?

આચાર સંહિતા એટલે શું ? આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે. શા માટે આચાર સંહિતાની જરૂર? ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા […]