Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

બધાને હસાવવાની સાથે સાથે ખજૂરભાઈ હવે કરશે વૃદ્ધો અને ગાયોની સેવા, વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું ભૂમિપૂજન કર્યું

જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈ, એટલે કે નીતિન જાની હવે બધાને હસાવવાની સાથે સાથે 34 વર્ષના આ યૂટ્યૂબર વૃદ્ધો અને ગાયોની સેવા કરશે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના રાણત ગામે જાનીદાદા ગૌશાળા અને જાનીદાદા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરી તેમણે આ કાર્યનો પ્રારંભ કરી દીધો છે. તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાનીની યાદમાં બનાવેલા જાનીદાદા ફાઉન્ડેશનના નેજા હેઠળ આશરે […]

વૃદ્ધા માટે ‘શ્રવણ’ બન્યા બે પોલીસકર્મી, પગથિયા ચડવામાં અસક્ષમ હોવાથી પોલીસકર્મીઓએ વૃદ્ધાને ઊંચકીને પાવાગઢના મહાકાળી માના દર્શન કરાવ્યા

કડક વલણ વચ્ચે પણ પોલીસ (Gujarat police)ના કુમળા હૃદયની ભાવનાઓની પ્રતીતિ થતી હોય છે. આવા જ દ્રશ્યો પંચમહાલના યાત્રાધામ પાવાગઢ (Pavagadh)માં જોવા મળ્યા હતા. આજના યુગમાં પોતાના સંતાનો મા બાપને જે રીતે દર્શન માટે ન લઈ જાય એવા હરખભેર રીતે પંચમહાલ પોલીસ (Panchmahal police)ના બે જવાનોએ મધ્યપ્રદેશની 80 વર્ષીય વૃદ્ધાને ગોદમાં ઊંચકી પગથિયાં ચડી ઉતરી […]

બનાસકાંઠાના ‘સુલતાન’ની અનોખી સેવા: પોતાના મોતની પરવા કર્યા વિના બચાવે છે ડૂબતા લોકોના જીવ, અત્યાર સુધી 200થી વધુ લોકોના જીવ બચાવી ચૂક્યાં છે

આજના આ ઘોર કળિયુગમાં પણ કેટલાક સેવાકર્મીઓ પોતાના સેવાકાર્ય થકી લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારનો એક એવો સેવાકર્મી કે જે પોતાના મોતની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવવા મોતની છલાંગ લગાવતા લોકોના જીવ બચવવા તો મૃત પામેલા લોકોના મૃતદેહોને શોધી કાઢવા અનોખું સેવાકાર્ય ચલાવી રહ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ […]

સમાજ સેવાનું અનોખું ઉદાહરણ: જૂનાગઢમાં મિલ્કમેન દ્વારા ચાલતી ગરીબો માટેની મિલ્કબેન્ક, દરરોજ 25 લિટરથી વધુ દૂધનું થાય છે નિઃશુલ્ક વિતરણ

આપણાં સમાજમાં અનેક એવી સમાજ સેવી સંસ્થાઓ અને સમાજ સેવી વ્યક્તિઓને આપણે સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ કરતાં જોયા હશે! પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિથી વાકેફ કરાવીશું, જે જૂનાગઢમાં છેલ્લાં 13 વર્ષથી જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે દૂધ એકત્ર કરીને તેઓના ઘર સુધી પહોંચાડીને સમાજસેવાનું એક અનોખું ઉદાહરણ બન્યાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ડો. ધીરૂભાઈ પટેલે ધરમપુરમાં સેવાની ધૂણી ધખાવી, સાપ કરડે એટલે મોત જ થાય એ માન્યતાને તેમણે બદલી નાખી, સર્પદંશમાં ‘ઝીરો ડેથ’નું છે લક્ષ્ય

ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારના નાનકડા એવા વારોલી જંગલ ગામનો અગિયાર વર્ષનો અવિનાશ તેના ઘરના વાડામાં રમી રહ્યો હતો. રમવામાં તલ્લીન અવિનાશને જ્યારે તેના ડાબા હાથે સાપે ડંખ માર્યો ત્યારે તેને કારમી ચીસ નાખી. ચીસ સાંભળીને તેનો પરિવાર દોડી આવ્યો. અવિનાશને સાપે ડંખ માર્યો છે તેવી જાણ થતાં જ તેને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. […]

સુરતમાં મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ: ઊંચા પગારની નોકરી છોડીને કાજલબેન ત્રિવેદી ત્રણ વર્ષથી મહિલાઓને બનાવે છે ‘આત્મનિર્ભર’

સુરતમાં (Surat) મહિલા દ્વારા જ મહિલા સશક્તિકરણનું (Women Empowerment) ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. કાજલ ત્રિવેદી (Kajal trivedi) ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી (employment) અપાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી  50 હજાર કરતા વધુ બાળકીઓને 1 લાખથી વધુ સેનેટરી પેડ અને 1 લાખ હજાર જેટલા નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરી મહિલાઓને આત્મનિર્ભર કરવાનું […]

90 વર્ષના અંધ વૃદ્ધાની વહારે આવ્યા ખજૂરભાઈ, રાજીમાનું ઘર બનાવી આજીવન જમાડવાનું વચન આપ્યું

નીતિન જાનીને એટલે કે ખજૂરને ગુજરાતના સોનુ સૂદનું બિરુદ મળ્યું છે. નીતિન જાની એક યુટ્યુબર છે અને તે તાઉતે વાવઝોડામાં જે લોકોના ઘરને નુકસાન થયું હતું તે લોકોના ઘર બનાવી આપીને લોકોને આશરો આપી રહ્યો છે. નીતિન જાનીનાં કામથી લોકો પણ તેની ખૂબ જ સરાહના કરી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

નવી પેઢીના યુવક અને યુવતીઓની અનોખી સેવા, બે શહેરોમાં કૂપોષિત બાળકોને દૂધ વિતરણ કરે છે

કોરોનાકાળમાં વડોદરા શહેરની અનેક સંસ્થાઓ અને લોકોએ મન મૂકીને સેવા કરી છે ત્યારે શહેરના સમર્પિત ટ્રસ્ટના ટીમ સંવેદના દ્વારા પણ અનેક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જે વિશે માહિતી આપતા સમર્પિત ટ્રસ્ટના ફાઉન્ડર અંકિતા શર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં ટ્રસ્ટની સ્થાપના કરી અને ટીમ સંવેદનાના મારફતે અમે કુપોષિત બાળકોને પોષણ આપવાનું કાર્ય કરીએ છીએ. વડોદરા […]

વાગડના ડાભુડા ગામમાં ચાલે છે ગાયો માટે અન્નક્ષેત્ર: જીવદયા માટે કાયમ સેવારત રહે છે સેવાભાવીઓ, જરૂર પડ્યે ગૌધન માટે મળી રહે છે તમામ મદદ

પૂર્વ કચ્છની પાવન ભૂમિ ધરાવતા વાગડ વિસ્તારમાં વર્ષોથી જીવદયાનું કામ થતું આવ્યું છે. જેના પુરાવા ઇતિહાસમાં પણ મળી રહે છે. વાગડ એટલે ભચાઉ અને રાપર વિસ્તાર. જ્યાં ગરમ તાસીરની છાપ ધરાવતા વાગડવાસીઓ સ્વભાવે સ્વમાની અને તેની સાથે લાગણીશીલ પણ ખરા. એ લાગણી કોઈ માનવ પ્રત્યે હોય કે પછી કોઈ અબોલ પશુ માટે જીવ માત્રની મદદ […]

ડીસામાં રિક્ષાચાલકની અનોખી સેવા: 24 કલાકમાં ગમે ત્યારે કોઈ પણ ચાર્જ વગર સગર્ભાને ઘરેથી દવાખાને અને દવાખાનેથી ઘરે મૂકવાની સેવા કરે છે

બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક રિક્ષાચાલકે સમગ્ર ડીસા વિસ્તારની સગર્ભા બહેનોને દવાખાને પહોંચાડવા કે દવાખાનેથી પરત ફરવા 24 કલાક અનોખી રિક્ષાસેવા શરૂ કરી છે. પોતાની સગર્ભા પત્નીને હોસ્પિટલ લઇ જતી વખતે વાહન મળ્યું ન હતું, જેને કારણે હોસ્પિટલ પહોંચવામાં મોડું થતાં બાળક ગુમાવ્યું હતું. પોતાની સાથે બનેલી આ દુઃખદ ઘટના અન્ય કોઇ સાથે ન બને એ […]