Browsing category

ધાર્મિક

અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાના મંદિરમાં છે મહાકાય મધપૂડો, વર્ષોથી આવતા ભાવિકોને હજુ સુધી નથી માર્યો ડંખ

ઓલપાડ તાલુકાના ડભારી ગામે અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. આ ધાર્મિક સ્થાનને અહિં લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે. દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રધ્ધા અને આસ્થા છે. જેનો પુરાવો મંદિરના ગર્ભ ગૃહમાં જતા મુખ્ય દ્વારા પર થયેલો મધપૂડો છે. અહિં આવતા ભાવિકોના કહેવા મુજબ અહિં છેલ્લા ઘણાં […]

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી મન શાંત થાય છે

આજે મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવલિંગના દર્શન કરવા અને પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવપૂજા કરવાથી ભક્તનું મન શાંત થાય છે. નેગેટિવ વિચારો દૂર થાય છે. શિવપુરાણમાં શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતી અનેક વસ્તુઓ વિશે ઉલ્લેખવામાં આવ્યું છે. બધી વસ્તુઓનું મહત્ત્વ અલગ-અલગ હોય છે. અહીં જાણો શિવરાત્રિના શુભ અવસર પર […]

ગાયની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી? ગૌમાતાનું વેદ-પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવજીવનમાં છે અનોખું મહત્ત્વ

પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે. જેમાંથી એક કથા પ્રમાણે, જયારે બ્રહ્માજી એકમુખથી અમૃતપાન કરતા હતાં ત્યારે બીજા મુખમાંથી કેટલાંક અમૃતના ટીપા બહાર આવ્યા હતાં. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, એક બીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્રમંથન દરમિયાન ચૌદ રત્ન સાથે થઇ હોવાનું મનાય છે. અન્ય મત મુજબ […]

નડિયાદના આ મંદિરમાં થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, 189 વર્ષ પહેલા યોગીરાજ સંતરામ મહારાજે અહી જીવીત સમાધી લીધી હતી.

નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાકર વર્ષનો લ્હાવો લીધો હતો. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજથી 189 વર્ષ પૂર્વે શ્રી સંતરામ મહારાજે મંદિરના પ્રાંગણમાં સમાધિ લેતા અગાઉ શુધ્ધ ઘીના બે દીવા તૈયાર રાખવાનું […]

નર્મદા જયંતીઃ જાણો કેવી રીતે થઈ નર્મદાની ઉત્પત્તિ? પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા છે હજારો તીર્થ

મહા મહિનાના સુદ પક્ષની સાતમના રોજ નર્મદા જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે 1 ફેબ્રુઆરી, શનિવારે આ પર્વ છે. નર્મદા ભારતની સૌથી પ્રમુખ નદીઓમાંથી એક છે. જેનો ઉલ્લેખ રામાયણ, મહાભારત વગેરે અનેક ધર્મગ્રંથોમાં મળી આવે છે. થોડાં ગ્રંથ પ્રમાણે દેવી નર્મદાની ઉત્પત્તિ ભગવાન શિવથી થઇ છે અને આ નદીના કિનારે જ્યોતિર્લિંગ સહિત અનેક તીર્થ […]

મકરસંક્રાંતિએ કઈ રાશિના લોકોએ શું દાન કરવું? અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો જાણો

મંગળવાર અને તા.૧૪મી જાન્યુઆરીના રાત્રિ ના ૦૨.૦૯ મિનિટે સૂર્ય મહારાજ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે ૧૫ ની રાત્રે ૨.૦૯ કલાકે સૂર્ય મકરમાં પ્રવેશ કરશે. જેથી આ વર્ષે મકર સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦, બુધવારના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રહેશે. રૈવાજિક રીતે આપણે ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી કરીએ છીએ,પરંતુ આ વર્ષે ૧૫ જાન્યુઆરી […]

માગશર મહિનાની પૂનમ એટલે અન્નપૂર્ણા જયંતી , આ દિવસે માતા પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું

માગશર મહિનાની પૂનમના દિવસે અન્નપૂર્ણા જયંતી ઉજવવામાં આવે છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે આ તિથિએ માતા પાર્વતીએ અન્નપૂર્ણા રૂપ ધારણ કર્યું હતું. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે રસોઈઘરમાં ચુલા વગેરેનું પૂજન કરવાથી ઘર-પરિવારમાં ક્યારેય અન્ન અને ધન-ધાન્યની ખોટ નથી રહેતી. આમ તો અન્નનો અનાદર ક્યારેય ન કરવો જોઈએ, પરંતુ આ દિવસે ખાસ […]

ભગવાન દત્તાત્રેયજીએ બનાવેલા 24 ગુરુઓ કયાં-કયાં છે અને તેનાથી આપણને શું શીખવા મળે છે? જાણો અને શેર કરો

ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસ પુત્ર ઋષિ અત્રિના સંતાન છે. હિન્દુ પંચાંગ પ્રમાણે માગશર મહિનાની પૂનમે દત્ત પ્રાકટ્યોત્સવ મનાવવામાં આવે છે. તેમની માતાનું નામ અનસૂયા હતું. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભગવાન દત્તાત્રેયના સંબંધમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. કેટલીક માન્યતાઓ પ્રમાણે ઋષિ અત્રિ અને અનસૂયાના ત્રણ પુત્ર હતાં. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા […]

દત્તાત્રેય જયંતી: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનો સંયુક્ત અવતાર એટલે ભગવાન દત્તાત્રેય

દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંયુક્ત અશ સમાહિત છે. દત્તાત્રેય જયંતી પર તેમના બાળરૂપની પૂજા કરવામાં […]

માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે, અર્જુનની પહેલાં ગીતાનો ઉપદેશ સૂર્યદેવને પ્રાપ્ત થયો હતો, જાણો કેટલીક રોચક વાતો

ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય પણ ગીતાને અનેકવાર બોલવામાં આવી હતી અને સાંભળવામાં આવી હતી. સામાન્ય રીતે બધા લોકો એ નથી જાણતા કે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. કુરુક્ષેત્રનું મેદાન ગીતાની ઉત્પત્તિનું સ્થાન છે. કહેવાય છે કે કળયુગની શરૂઆતના 30 વર્ષો પહેલાં જ ગીતાનો […]