Trending
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 490 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 257,342 થયો
- એક નહીં અનેક રોગોનો રામબાણ ઇલાજ છે ડુંગળી, ફાયદા જાણીને આજથી જ કરશો ઉપયોગ
- ખુદ અશિક્ષિત હોવા છતાં આ ગંગા સ્વરૂપ બહેને 5 સંતાનને કાળી મજૂરી કરીને ભણાવ્યાં, બે દીકરી બની પોલીસ
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 256,852 થયો
- શિયાળામાં રસોઈમાં કરો આ મસાલાનો ઉપયોગ, તરત જ દૂર ભાગશે શરદી, જાણો અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 495 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,56,367 થયો
- શું તમે પણ યુરિન રોકી રાખો છો તો થઇ જજો સાવધાન! ભૂલથી પણ ન કરતા યુરિન રોકી રાખવાની ભૂલ, નહીંતર થશે ગંભીર સમસ્યા, જાણો ઇલાજ
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 518 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,55,872 થયો
- શું તમને કાનમાં સખત દુખાવો થાય છે તો કરો આ ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત
- સનાતન ધર્મ અનુસાર સોળ પ્રકારે થતી સંસ્કાર વિધિ શું છે જાણીલો
Browsing Category
હેલ્થ ડેસ્ક
શિયાળામાં સૂંઠનો ઉપયોગ કેમ વધારવો જોઈએ? સૂંઠના અઢળક ફાયદા જાણો અને શેર કરો
શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. સૂકા આદુંના પાઉડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુંની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક છે. સૂંઠનું વધુ પડતું…
Read More...
Read More...
શિયાળામાં ખાલી પેટ ખાઓ આ 5 વસ્તુઓ, આખું વર્ષ રહેશો નિરોગી અને વધશે ઈમ્યૂનિટી, જાણો અને શેર કરો
શિયાળામાં હમેશાં એવી વસ્તુઓ ખાસ ખાઈ લેવી જોઈએ જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને શિયાળાના 4 મહિના રોજ ખાલી પેટ ખાઈ લેવી જોઈએ. તેનાથી શરીરને જબરદસ્ત લાભ મળી રહે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ…
Read More...
Read More...
હેલ્થ માટે ધીમું ઝેર છે ખાંડ, તેની જગ્યાએ આ 5 વસ્તુઓ ખાઓ તો નહીં રહે રોગો થવાનો ખતરો
સફેદ ખાંડને હેલ્થની દુશ્મન માનવામાં આવ છે. સફેદ ખાંડથી તૈયાર કરાતી ચીજનો મતલબ છે હાઈ બ્લડ પ્રેશર લેવલ, વધારે કેલેરી અને ઝીરો ન્યૂટ્રિટવ વેલ્યૂ મળે છે. તેના પરિણામે વ્યક્તિનું વજન ધીરે ધીરે વધે છે, માથું દુઃખવું, હાર્ટની તકલીફની સાથે…
Read More...
Read More...
હળદર અને સરસિયાના તેલના આ કારગર ઉપાય અનેક સમસ્યાઓનો કરી દેશે ખાતમો, જાણો અને શેર કરો
હળદર અને સરસિયાના તેલનો ઉપયોગ લગભગ બધાં ભારતીય ઘરોમાં થતો હોય છે. તેનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં પણ આયુર્વેદમાં પણ કરવામાં આવે છે. આપણાં સ્વાસ્થ્ય માટે તે બહુ જ લાભકારક છે અને સરસિયાનું તેલ અને હળદરનું મિશ્રણ ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ…
Read More...
Read More...
હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચવા માગો છો તો ડાયટમાં આ 5 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, ધમનીઓ રહેશે…
35-40ની ઉંમરમાં જ લોકોની હાર્ટ એટેકથી મોત થઈ રહી છે. હાર્ટ એટેક અને હાર્ટની અન્ય બીમારીઓનું સૌથી મોટું કારણ છે ધમનીઓમાં જમા થતું પ્લાક. આ પ્લાક વધુ ફેટવાળા ભોજન અને ખોટી જીવનશૈલીને કારણે જમા થાય છે. ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે ધમનીઓ…
Read More...
Read More...
સતત ઓડકાર આવતા હોય તો કરો આ 6 દેશી ઉપાય, ફરી ક્યારેય નહીં થાય આ સમસ્યા
ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નીકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે વાસ પણ આવે છે. સામાન્ય રીતે ઓડકાર આવવા એ કોઈ બીમારીનો સંકેત નથી, પણ અસહજ પરિસ્થિતિ છે. છતાં પણ પાચન સંબંધી સમસ્યાઓને કારણે પણ ઘણીવાર વધુ પડતાં ઓડકાર આવે છે.…
Read More...
Read More...
શિયાળામાં ખાઓ શેકેલું લસણ, શરદી-ઉધરસથી મળશે રાહત અને રોગ પ્રતિકારક શક્તિ થશે મજબૂત
શિયાળામાં બીમારીઓની ઝપેટમાં આવવાનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તેનાથી બચવા માટે આહારની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ માટે શેકેલા લસણનું સેવન ઔષધીય સમાન ગણવામાં આવે છે. જો આપણે લસણમાં મળતા પોષક તત્વો વિશે વાત કરીએ, તો તેમાં વિટામિન,…
Read More...
Read More...
વાસી અથવા ફ્રિઝમાં મૂકી રાખેલા લોટની રોટલી ખાઓ છો? તો આવા લોટની રોટલી ખાવાના નુકસાન વીશે પણ જાણીલો
મોટાભાગે લગભગ બધાં જ ઘરમાં મહિલાઓ ભોજન તૈયાર કરી લીધા બાદ વધેલા લોટને ફ્રિઝમાં મૂકી દે છે અને સાંજ અથવા બીજા દિવસે સવારે તે વાસી લોટની રોટલી કરીને ખાય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્રિઝમાં લોટ રાખવો અને તે લોટની બીજા દિવસે રોટલી બનાવવી તે…
Read More...
Read More...
ગોળ અને ઘીને માનવામાં આવે છે શિયાળાનું ‘સુપરફૂડ’ તેના ફાયદા જાણો અને શેર કરો
જમતી વખતે ગોળમાં ઘી (Jaggery and Ghee) નાંખીને ખાવાની આદત હોય છે. શિયાળામાં (Winter) ગોળને ગુણકારી માનવામાં આવે છે. ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં ઘી નાંખીને ખાવાથી અનેક લાભકારી ગુણો આપણા શરીરને મળે છે. જે આપણા…
Read More...
Read More...
પેટમાં દુખાવો, માથાનો દુખાવો, શરદી અને કફ જેવી સમસ્યાઓ ચપટીમાં ભગાડશે આ અક્સીર ઈલાજ, જાણો અને શેર…
નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ડોક્ટર પાસે દોડી જવું અને દવાઓ ખાવી નુકસાનકારક હોય છે. જેથી અમે અવાર-નવાર તમને ઘરેલૂ ઈલાજ વિશે જણાવતા રહીએ છીએ. આ ઘેરલૂ ઈલાજ અસરકારક હોવાની સાથે ઉપયોગ કરવામાં પણ સરળ હોય છે અને નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં…
Read More...
Read More...